Friday, April 26, 2024
- Advertisement -spot_img

TAG

civilhospital

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહામારી મ્યુકોરમાઇકોસિસના 550 દર્દી, 200 દર્દીના ઓપરેશન થયા !

મહામારી મ્યુકોરમાઇકોસિસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડકારરૂપ બની રહી છે. રાજકોટ સિવિલમાં હાલ 550 જેટલા દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી અત્યાર સુધીમાં ફંગસ ઈન્ફેક્શનને...

હરિયાણા અને રાજસ્થાન બાદ ગુજરાત પણ મ્યૂકરમાઇકોસિસને મહામારી જાહેર કરે તેવી શક્યતા !

હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ...

રાજકોટમાં MLA ગ્રાન્ટમાંથી 10 નવા ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાશે !

રાજકોટમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા દર્દીઓને પૂરતા પ્રમાણમાં- અવિરતપણે ઓક્સિજન- પ્રાણવાયુ મળતો રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ શહેર-ગ્રામ્યના ચારેય ધારાસભ્યોશ્રીઓની ગ્રાન્ટમાંથી...

રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના કેસ 200ને પાર, છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો

રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી છે જેથી લોકોમાં ફફડાટ...

કોરોના કાળ વચ્ચે પોલિટિક્સ ટુરિઝમ, માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સનું ભૂલ્યા ભાન !

મંદિર માટે લડ્યા કે મસ્જિદ માટે લડ્યા સવાલ એ નથી કદાચ આજે હોસ્પિટલ માટે લડ્યા હોત તો પણ પરિસ્થિતિ આજ જેસે થે જ રહે...

જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ ,દર્દીઓને દાખલ કરવા ક્યાં તે અંગે તંત્ર અવઢવમાં,૧૪૫૦ બેડમાંથી માત્ર ૯ બેડ ખાલી !

જામનગર માં દિન પ્રતિદિન કોરોના વાયરસ વકરી રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલ માં ખાટલા ખૂટી પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. હજી...

રાજકોટમાં કોરોનાથી મોતનું તાંડવ યથાવત,24 કલાકમાં 59 દર્દીના મોત !

રાજકોટ જિલ્લાના 9 તાલુકામાં ફરજ બજાવતા કુલ 27 તલાટીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 10 દિવસમાં 27 તલાટી કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં...

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલની લાલીયાવાડી ફરી થઈ છતી !

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની સ્થિતિ વધારે કથળી છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો...

તાજા સમાચાર

- Advertisement -spot_img