TAG
death
રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત, બપોર સુધીમાં 33 કેસ નોંધાયા,રાજકોટના 150 ગામ મહામારીમાંથી મુક્ત
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે. આજે બપોર સુધીમાં 33 કેસ નોંધાયા છે....
ઉપલેટામાં વૃદ્ધનું 2018માં અવસાન,આ મૃત વ્યક્તિના નામે કોરોના વેક્સિનનો ડોઝ અપાયો હોવાની બાબતમાં રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી આવ્યા ઉપલેટા તપાસમાં.
ઉપલેટા રસીકરણ કેન્દ્ર પરથી મૃત વ્યક્તિના નામે કોરોના રસી અપાઈ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો જે બાદ ઉચ્ચ તંત્રને આ...
જૂનાગઢના કાજીવાડા વિસ્તારમાંથી એ ડીવીઝન પોલીસે હાઈપ્રોફાઈલ કુટણખાનું ઝડપી પાડયું, 5 મહિલા અને 1 પુરુષને પકડી કાર્યવાહી કરાઈ.
જુનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર ઘોસ બોલાવવા સૂચનાઓ કરવામાં...
સરકારની પોલ છતી થઈ : કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે સવાલ, છેલ્લા 71 દિવસમાં 4218 મોત જાહેર કર્યા જ્યારે 1.23 લાખ...
કોરોનાને લઇ સરકાર પર વાસ્તવિકતા છુપાવવાનો આક્ષેપ લાગ્યો છે.સરકારી વિભાગો જ સરકારની પોલ ખોલી રહ્યાં છે. કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે...
રાજકોટમા મ્યુકોરમાયકોસિસનો કહેર વધ્યો, દેશમાં સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા !
મ્યુકરમાઈકોસિસને લઈને એક હાઈ લેવલ વીડિયો કોન્ફરન્સ બુધવારે મોડી રાત્રે રાખવામાં આવી હતી જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયા સહિતના નિષ્ણાતો તેમજ સમગ્ર દેશના અગ્રણી તબીબો,...
કોરોના કહેર યથાવત : દેશમાં પહેલી વાર 4 લાખથી વધુ નવા દર્દીઓ મળ્યા,મૃત્યુઆંક પહોંચ્યો આ સ્તર પર.
કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં વિનાશ સર્જ્યો છે. દરરોજ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અને કોવિડથી મૃત્યુઆંક વધતા લોકો ગભરાઈ ગયા...
રાજકોટમાં કોરોનાથી મોતનું તાંડવ યથાવત,24 કલાકમાં 59 દર્દીના મોત !
રાજકોટ જિલ્લાના 9 તાલુકામાં ફરજ બજાવતા કુલ 27 તલાટીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 10 દિવસમાં 27 તલાટી કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં...
જામનગરમાં કોરોના બેકાબુ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૨ કેસ નોંધાયા !
જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૭ દિવસ થી...
રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલની લાલીયાવાડી ફરી થઈ છતી !
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની સ્થિતિ વધારે કથળી છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો...
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસો 15,391 જયારે આજે કોરોનાથી શૂન્ય મોત
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15,391 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 105 દર્દી...