Thursday, April 18, 2024
- Advertisement -spot_img

TAG

hospital

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી 55 દર્દીઓના મોત !

રાજકોટમાં કોરાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુની સંખ્યા પણ ઘટી ગઇ છે. શહેરમાં 24 કલાકમાં 55 દર્દીના મોત નીપજ્યાં...

રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના કેસ 200ને પાર, છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો

રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી છે જેથી લોકોમાં ફફડાટ...

રાજકોટમાં નિ:શુલ્ક કોવીડ સેન્ટર ટુંક સમયમાં કાર્યરત થશે !

રાજકોટમાં કોરોના મહામારીનાં કારણે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ બેડ, ઓકસીજન બેડ, મેડીકલ સેવાઓ મળવાની મુશ્કેલ બનતી જાય છે. આ...

ખંભાળિયામાં પણ જામનગર જેવી સ્થિતિ સર્જાઈ,ઓક્સિજન બેડની તંગીથી ગંભીર દર્દીઓની હાલત અત્યંત કફોડી !

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.જેમાં હાલ કોરોના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ બહાર વેઇટિંગમાં રહેવાનો આવી રહ્યો છે.ખંભાળીયા જનરલ...

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલની લાલીયાવાડી ફરી થઈ છતી !

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની સ્થિતિ વધારે કથળી છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો...

ભંડારાની હોસ્પિટલમાં આગ લાગવાથી 10 નવજાત શિશુના કરૂણ મોત, રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યો

મહારાષ્ટ્રના ભંડારામાં જિલ્લા હોસ્પિટલમાં આગ લાગવાથી 10 માતાની કોખ સુની પડી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 નવજાતનાં મોત નીપજ્યાં છે અને 7 બાળકોને...

તાજા સમાચાર

- Advertisement -spot_img