TAG
National News
ઓક્સિજન કટોકટી : ઉત્તરાખંડ ગુજરાતમાંથી ઓક્સિજન સિલિન્ડર મેળવશે, CM રૂપાણીએ તમામ શક્ય મદદની ખાતરી આપી !
ઉત્તરાખંડને આશા છે કે જલ્દીથી ગુજરાતમાંથી ઓક્સિજન સિલિન્ડર મળે. આ સંદર્ભે, મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીને ફોન દ્વારા ઓક્સિજન સિલિન્ડર...
મહિન્દ્રા ગ્રૂપે મહારાષ્ટ્રમાં ‘ઓક્સિજન ઓન વ્હિલ્સ’ શરુ કર્યું !
કોરોના ચેપના વધતા જતા કેસોને કારણે સર્જાતા ઓક્સિજનની તીવ્ર તંગીને ધ્યાનમાં રાખીને મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ શનિવારે 'ઓક્સિજન ઓન વ્હીલ્સ' પ્રોજેક્ટ શરૂ કર્યો....
મહારાષ્ટ્ર કોરોના દર્દીઓની જીનોમ સિક્વિન્સીંગ કરશે,લગભગ ત્રણ મહિના ચાલનારી પ્રક્રિયા પાછળ રૂ.1.62 કરોડનો ખર્ચ થશે.
મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના કોરોના વાયરસની જીનોમ સિક્વન્સિંગ કરવાનો નિર્ણય લીધો છે જેથી તેની પ્રકૃતિનો અભ્યાસ...
રાજકોટમાં નિ:શુલ્ક કોવીડ સેન્ટર ટુંક સમયમાં કાર્યરત થશે !
રાજકોટમાં કોરોના મહામારીનાં કારણે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ બેડ, ઓકસીજન બેડ, મેડીકલ સેવાઓ મળવાની મુશ્કેલ બનતી જાય છે. આ...
કોરોનાકાળમાં આ ઘરેલુ ઉપચાર પર આપો ધ્યાન, અને વધારો તમારી રોગપ્રતિકારક શક્તિ.
કોરોના મહામારી દરમિયાન નાક બંધ થઇ જતું હોય અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તો નાસ લેવો જોઈએ. નાસ લેવાથી બંધ નાક ખુલ્લી શકે...
ભારતની મદદ માટે આગળ આવ્યું સિંગાપોર, 256 ઓક્સિજન સિલિન્ડર લઈને રવાના થયું એરફોર્સ સી-130 વિમાન.
ભારતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. આવી સ્થિતિમાં ઘણા દેશો ભારતમાં ઓક્સિજન સિલિન્ડરની અછતને દૂર કરવામાં મદદ કરવા આગળ આવી રહ્યા...
યોગી સરકારે આપી રાહત, યુપી સરકાર ગંભીર રીતે સંક્રમિત લોકોને રેમડેસિવિર નિ:શુલ્ક આપશે !
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના બીજા સ્ટ્રેનમાં અંધાધૂંધી વચ્ચે પણ ભારે સંયમથી કામ કરી રહ્યા છે. તબીબી ઓક્સિજન સપ્લાયને પાટા પર લાવ્યા...
કોવિડ હોસ્પિટલમાં આગ: મુંબઈ વિરારમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ભારે આગ લાગી; આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા, મોદીએ વ્યથા વ્યક્ત કરી.
શુક્રવારે (આજે) સવારે 3 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ કેર હોસ્પિટલમાં ભારે આગ લાગી હતી.વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોરોના કંટ્રોલ રૂમના...
ભારતમાં તૂટ્યાં કોરોનાના તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં 3.14 લાખથી વધુ કેસ; 2100 થી વધુ મોત નોંધાયા.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અનિયંત્રિત અને જોખમી બની રહી છે. ભારતમાં, કોરોના પોતાનું આકરું રૂપ બતાવી રહ્યો છે અને વધુ લોકોને તેની ઝપેટમાં...
જો તમે કોરોનાથી બચાવવા માંગો છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખો, નિષ્ણાંતોએ નીતિ આયોગની બેઠકમાં આ સૂચનો આપ્યા !
દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોએ ચિંતા ઉભી કરી છે. સરકારની સાથે સાથે તબીબી વ્યાવસાયિકો પણ સતત નવા સંકટ પર મંથન કરી રહ્યા છે. સોમવારે,...