Monday, May 6, 2024
- Advertisement -spot_img

TAG

rajkot

સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો થતાં રાજકોટના બિલ્ડરો હળતાળ પર ઉતર્યા

સમગ્ર ગુજરાતમાં સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં બેફામ વધારાના વિરોધમાં રિયલ એસ્ટેટ સેક્ટર આજે એક દિવસીય હળતાળ પર છે. રાજકોટની 700થી 800 સાઇટ મળી રાજ્યમાં...

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસો 15,391 જયારે આજે કોરોનાથી શૂન્ય મોત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15,391 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 105 દર્દી...

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 15,300ને પાર,2ના મોત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15,300 પર પહોંચી છે જયારે શુક્રવારે કોરોનાથી રાજકોટ ગ્રામ્યમાં 2...

રાજકોટ મનપા માટે ગત ટર્મના 38માંથી 28 કોર્પોરેટરની ટિકિટ કપાઈ,18 વોર્ડના ભાજપના તમામ 72 ઉમેદવારો જાહેર

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની...

1 માર્ચે યોજાશે રાજ્યસભાની પેટાચૂંટણી,અહેમદ પટેલ- અભય ભારદ્વાજના નિધનને પગલે 2 બેઠક માટે યોજાશે ચૂંટણી

ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની...

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 15,349ને પાર,આજે એકનું કોરોનાથી મોત

રાજકોટમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 15349 પર પહોંચી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 157 દર્દી સારવાર હેઠળ છે. બુધવારે 45 દર્દી કોરોનામુક્ત થતા...

રાજકોટ જિલ્લાના પ્રથમવાર પુરેપુરે ગ્રાન્ટનો ઉપયોગ કરતા યુવા સરપંચનું જિલ્લા કલેકટર દ્રારા સન્માન કરાયું

  રાજકોટ ગોંડલ તાલુકાના ભોજપરા ગામના યુવા સરપંચ એવા વિપુલભાઈ પરમાર દ્રારા આ ભોજપરા ગામના વિકાસ માટે સૌપ્રથમવાર વિકાસમાં અત્યંત મહત્વની ભૂમિકા પુરી પાડી છે.જેમાં...

જાણો શા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી ?

હાલ ચાલી રહેલા ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા દિલ્હી પર ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. અને પોતાની વાત પાર અડગ રહ્યા છે. આ...

રાજકોટમાં CMના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, આ સાથે જ જાણો 489.50 કરોડનાં ક્યાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું ?

રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ"...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, જાણો કેવી રીતે ?

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એકવાર માણસ કોઈ ઉચ્ચા પદ પર પહોચી જાય પછી તેના મૂળને ભૂલી જાય છે. અને જીંદગીની વ્યસતાને...

તાજા સમાચાર

- Advertisement -spot_img