અનસ્ટોપેબલ વોરીયર-NGO ગ્રુપના પ્રમુખ હેતલબેનના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાનુ દુઃખદ અવસાન
વધુ જુઓ
મોરબી કોંગ્રેસમાં ગાબડું 200 જેટલા હોદ્દેદારોના કેસરિયા
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર , લાલપર ગામના 200 કોગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દશ વર્ષના કાર્યોથી પ્રેરાઈ ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.
રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રુપાલાના સમર્થનમા અને ગરીબ, મહિલા, ખેડુત, યુવા ઓના ઉત્થાન માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ 10 વર્ષમાં...
માણેકવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ
મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં , વિકાસમાં,સુધર્મા અને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી રાખે તેવો પ્રયાસ કરવામાં...
વાંકાનેરના માટેલ રોડ પર ખુલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો
વાંકાનેર: વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખૂલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખૂલ્લા પટમાં કોઈ કારણસર મરણ ગયેલ સોનુકુમાર સિંહ બ્રજમોહનસિંહ રાજપુત (ઉ.વ.૩૪) મૂળ બીહારનો વતની અને હાલ રહે વાંકાનેરના માટેલ રોડ સ્ટાઈલલીન સીરામીક કારખાના...