એક બાજુ હર નલસે જલ યોજનાના બણગા ફૂંકાય રહ્યા છે ત્યારે દેરાળાના ગ્રામજનો છેલ્લા 20 દિવસથી પાણી ની તંગી ભોગવી રહ્યા છે
દેરાળા ગામ માં પાણી પીપળીયા સબ માંથી જ આવે છે તો અત્યારે દેરાળા માં છેલ્લા ૨૦ દિવસ થીયા સરખું પાણી મળતું નથી એક દિવસ મૂકી એક દિવસ પાણી આવે છે એમાં પણ ગામ માં આગળ ના જે ઘર છે ત્યાં જ આવે છે પાછળ ના ઘર વારા ને ૨૦ દિવસ થી પાણી બીજા ની ઘરે ભરવા જાવ પડે છે
પાણી ની તંગી હોય તો આ કેનાલ ખેવારિયા રોડ થી નારણકા સુધી જાય છે નારણકા નું ગામ નું તળાવ ભર્યું છે તો એ પાણી ક્યાંથી આવ્યું પાણી ની તંગી હોય તો તે પણ એક સવાલ છે
દેરાળા ગામ માં પશુઓ ને પીવા માટે જે ગામના જાપે અવેડા છે એ છેલ્લા ૨૦ દિવસથી એકદમ ખાલી છે ગામના તળાવ માં પાણી નથી ગામ લોકો ને પીવા માટે બીજા ની ઘરે થી પાણી ભરવું પડે તો પશુ માટે ક્યાંથી પાણી લાવે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...