મોરબી ગમોરબી : નવલખી રોડ પર આવેલા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીના નવરંગ માંડવા નું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે વિકાસ વિદ્યાલયની બાળાઓ એ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી નવરંગ માંડવાંના દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.સમગ્ર મોરબી પંથકમાં આસ્થા શ્રદ્ધાના પ્રતીક સમાં મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા માતાજીનો નવરંગ માંડવો તા.11ના રોજ યોજાયો હતો.જેમાં રાવળદેવ હરદેવભાઈએ ડાકના તાલે માતાજીના ગરબા-દુહાની રમઝટ બોલાવી હતી.જેમાં માતાજીના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના માંડવાંના દર્શનનો લાભ હજારો ભકતોએ લીધો હતો
વધુમાં માતાજીના માંડવા નિમિતે તા.9ને શનિવારે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબી વિકાસ વિદ્યાલયની 100 થી વધુ બાળાઓ મનમૂકી રમીને આનંદ વ્યક્ત કર્યો હતો.આ રાસ ગરબા કાર્યક્રમમાં મોરબીની અંજલી ઓરકેસ્ટ્રા રમેશ ભદ્રાની ટીમે વિનામૂલ્યે સેવા આપી બાળાઓને રમાડી હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...