મોરબી-રાજકોટ હાઇવે સિક્સલેન બનાવવા સામાજિક કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઇ
વધુ જુઓ
ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરાયુ
મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર ભરતનગર અને માનસર રસ્તા પાસે વાધડીયા પરિવારના રજાબાઈ માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓને આરામ મળે તે હેતુથી સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે તે અંતર્ગત ભરતનગર અને માનસરના રસ્તા પાસે વાધડીયા પરિવારના...
કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં ભુપેન્દ્ર પટેલ મોરબીમાં સભા યોજશે
મોરબી: કચ્છ - મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં ૦૪-૦૫-૨૦૨૪ ના રોજ સભા યોજશે.
તા. ૦૪-૦૫-૨૦૨૪ ને શનિવારના રોજ ૦૯:૩૦ કલાકે મોરબીના સામા કાંઠે ઉમા ટાઉનશિપમા ખાતે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સભા યોજશે જેમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ...
મોરબીમાં કેન્સરગ્રસ્ત પતિના મૃત્યુથી પત્ની અને ત્રણ સંતાનો નોંધારા
પતિને બચાવવા પત્નીએ જાત ઘસી નાખી છતાં ચૂડીને ચાંદલો નંદવાયો હોય હવે હતભાગી વિધવા મહિલાને હિંમત તથા આત્મ વિશ્વાસ જગાડવા સંસ્થાઓ આગળ આવે તેવી અપીલ
મોરબી : કહેવાય છે કે કુદરત તારી કસોટીની પ્રથા સારી નથી, જેની કસોટી કરે છે એની દશા સારી હોતી નથી. આ ઉક્તિ પ્રમાણે મોરબીના એક...