હળવદમાં હાલ દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટ ના બનાવો વધતા જાય છે ત્યારે હાલ ચોરી લૂંટફાટ કરતા તત્વો ખુબ ચાલાકીથી ચોરી કરે છે અને દિવસેને દિવસે ચોરીના બનાવોમા વધારો થયો છે ત્યારે તંત્ર મૌન બની બેઠુ છે હળવદ ના જાહેર માર્ગો પર કેમેરા સિસ્ટમ ની તાતી જરૂરિયાત છે જે જગ્યાએ કેમેરા છે તે બંધ હાલતમા છે ત્યારે હળવદ ત્રણ રસ્તા થી ધ્રાંગધ્રા દરવાજા સુધી લાઈટ તેમજ કેમેરાની જરૂરિયાત છે તેમજ ધ્રાંગધ્રા દરવાજા થી સરા ચોકડી તેમજ ઘનશ્યામ પુર રોડ થી રાણેકપર રોડ તેમજ હળવદ ની મેઈન બજારમાં સી સી ટીવી કેમેરા મુકવામાં આવે જેથી ગુનેગારો સુધી પહોંચવામાં સરડતા રહે એ માટે લોક માંગ વધી છે હાલ હળવદ ની મેઈન બજાર સાંકડી છે જેથી ત્યાં કેમેરા સિસ્તમથી મોનીટરીંગ કરવું પડે એમ હોય તો તંત્ર દ્વારા જલ્દીથી ચોરી લૂંટફાટ જેવા બનાવો ને અટકાવવા તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે અને ગુનેગારો ને પકડવા પ્રયાસો કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે
હળવદમાં હાલ દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટ ના બનાવો વધતા જાય છે ત્યારે હાલ ચોરી લૂંટફાટ કરતા તત્વો ખુબ ચાલાકીથી ચોરી કરે છે અને દિવસેને દિવસે ચોરીના બનાવોમા વધારો થયો છે ત્યારે તંત્ર મૌન બની બેઠુ છે હળવદ ના જાહેર માર્ગો પર કેમેરા સિસ્ટમ ની તાતી જરૂરિયાત છે જે જગ્યાએ કેમેરા છે તે બંધ હાલતમા છે ત્યારે હળવદ ત્રણ રસ્તા થી ધ્રાંગધ્રા દરવાજા સુધી લાઈટ તેમજ કેમેરાની જરૂરિયાત છે
તેમજ ધ્રાંગધ્રા દરવાજા થી સરા ચોકડી તેમજ ઘનશ્યામ પુર રોડ થી રાણેકપર રોડ તેમજ હળવદ ની મેઈન બજારમાં સી સી ટીવી કેમેરા મુકવામાં આવે જેથી ગુનેગારો સુધી પહોંચવામાં સરડતા રહે એ માટે લોક માંગ વધી છે હાલ હળવદ ની મેઈન બજાર સાંકડી છે જેથી ત્યાં કેમેરા સિસ્તમથી મોનીટરીંગ કરવું પડે એમ હોય તો તંત્ર દ્વારા જલ્દીથી ચોરી લૂંટફાટ જેવા બનાવો ને અટકાવવા તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે અને ગુનેગારો ને પકડવા પ્રયાસો કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...