મોરબીમાં શહીદ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
શહીદ દિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં ની પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ તથા મોરબી જિલ્લા પ્રભારી શિવાજી ડાંગર ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા ઉપ્રમુખ સંજય પટેલ તથા મોરબી જિલ્લા મંત્રી ચેતન મોરબી જિલ્લાના સોસિયલ મિડીયા પ્રમુખ પંકજ આદ્રોજા મોરબી જિલ્લા આઈટી સેલ પ્રમુખ પ્રદીપ ભોજાણી મોરબી શહેર પ્રમુખ મુકેશ હડિયલ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસિંહ ઝાલા મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન ક્કડ મોરબી શહેર યુવા ઉપપ્રમુખ સ્મિતભાઈ હાજર રહ્યા હતા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...