દર્દીઓ ને હડતાળ કારણે તકલીફ ન પડે તે માટે ઈમરજન્સી સેવાઓ ચાલું રાખવામાં આવી
હળવદ શહેર માં સી.એચ.સી.તેમજ પી.એચ.સી ના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ના તબીબ આજ થી અચોકસ્સ મુદત ની હડતાળ ઉપર ઉતાર્યા છે ઓપીડી. સહિત સેવાઓ બંધ રાખી હતી. પરંતુ દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઈમરજન્સી સેવાઓ ચાલું રાખવામાં આવી હતી. ગુજરાત ઇન સર્વિસ એસોસિએશન ના માર્ગદર્શન અને સુચના મુજબ સમગ્ર રાજ્યના 10000 જેટલા સરકારી તબીબો આજ થી પડતર પ્રશ્નો ને લઇ હડતાળ પર ઉતર્યા છે જેમાં પ્રમોશન, કાયમી નોકરી જેવા પ્રશ્નો ની માંગણી સાથે હડતાળ પર છે જેને પગલે સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઉપર ભારે અશર થવા પામી છે ત્યારે હળવદ શહેર ના રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અને તાલુકા ના તબીબો હડતાળ ઉપર ઉતરી રાજ્ય વ્યાપી હડતાળ ને સમર્થન આપ્યું છે હળવદ રેફરલ હોસ્પિટલ બહાર જ ધારણા ઉપર બેસી સરકાર પાસે પડતર પ્રશ્નો ની માંગણીઓ સાથે વિરોધ દર્શાવ્યો હતો જ્યારે સમગ્ર મામલે જ્યાં સુધી સરકાર માંગણી સંતોષે ના ત્યાં સુધી અચોકકાસ મુદત ની હડતાળ ઉપર અડીગ રહેવા ચીમકી ઉચ્ચારી છે. હોસ્પિટલ ના તબીબો હડતાળ માં જોડાયા હતા અને પોતાની પડતર માંગની ઓ અંગે બુલંદ માંગ કરી હતી.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...