તા. 23-24 માર્ચ 2022 ના રોજ યોજાવા જઈ રહ્યું છે. અહીં કુંદન, ડાયમંડ અને વિલંદી આભૂષણોનું અદ્ભૂત સિલેકશન પ્રદર્શિત થયું. તેમનું બ્રાઇડલ કલેકશન ખાસ આજ ની મોડર્ન ઇન્ડિયન બ્રાઈડનાં લૂકની શોભા વધારે તેવું છે. અહીં ઇન્ડિયન લૂક માટે પરંપરાગત ડિઝાઇન્સ અને આધુનીક લૂક માટે ટ્રેન્ડી મોડર્ન ડિઝાઇન્સનું અનેરું કલેકશન પ્રસ્તુત રહેશે. હર પ્રસંગ ને અનુરૂપ આભૂષણો અને કસ્ટમાઈઝડ ડિઝાઇન્સ ના અદ્દભુત કલેક્શન માટે મોરબીની કલાપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે.
આ એક્ઝિબિશન બુધવાર – ગુરુવાર, તા. 23-24 માર્ચ ના સવારે 10:30 થી સાંજે 08:30 સુધી હરભોલે હૉલ પર શરૂ રહેશે. અહીં કોરોના માટેનાં તમામ પ્રોટોકૉલ્સનું ધ્યાન રાખવામાં આવશે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...