Sunday, May 19, 2024

મોરબીમાં શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતાં પતિ વિરુદ્ધ પરણિતાએ ફરીયાદ નોંધાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં પરણિતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા પતિ વિરુદ્ધ પરણિતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ શેરી નં-૫ માં રહેતા અનીશાબેન હનીફભાઇ અઘામ (ઉ.વ.૩૨) એ આરોપી તેમના પતિ હનીફભાઇ કાસમભાઈ અઘામ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૧૨-૨૧૫ થી ૨૭-૧૨-૨૦૨૨ દરમ્યાન કોઈપણ વખતે આરોપીએ ભોગ બનનાર ફરીયાદીને ધરકામ બાબતે માનશીક દુ:ખ ત્રાસ આપી તેમજ અવાર નવાર નાની નાની બાબતે મેણા ટોણા મારી ઢીકા પાટુનો મુંઢમાર મારી ગાળો આપી તેમજ ચારીત્ર્ય અંગે શંકા વહેમ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર અનિશાબેને આરોપી પતિ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ-૪૯૮(ક), ૩૨૩,૫૦૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર