Sunday, May 19, 2024

માળીયાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

માળીયા (મી): માળીયા (મી) તાલુકાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલમાં કોઈ કારણોસર પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સંજયભાઇ રામજીભાઇ અંગેચણીયા ઉવ-૩૨ રહે.શક્તી પ્લોટ જુના ઘાટીલા તા.માળીયા મી. વાળા ગત તા.૨૦/૦૨/૨૦૨૩ ના બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે જુના ઘાટીલા ગામની સીમમા મંદરકી ના રસ્તેથી પસાર થતી નર્મદા કેનાલમા કોઇ કારણસર પડી જતા ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર