મોરબી જલારામ મંદિર ખાતે પંકજભાઈ કોટક પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 456 દર્દીઓએ લાભ લીધો
વધુ જુઓ
મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સિવિલ હોસ્પીટલમાં પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરાયો
મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ...
ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન આર્ય ગ્રામ ખાતે કરાયું
ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ચૈત્ર વદ -૧૧ વિક્રમ સંવત ૨૦૮૦ દિનાંક ૦૪/૦૫/૨૦૨૪ ને શનિવારે “વૃક્ષદેવ પરિચય કાર્યશાળા” નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું હતું.
વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળાનું...
મોરબીના રાજપર નીવાસી અંકિતભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન
મોરબી: મોરબીના રાજપર ગામના નીવાસી અંકિતભાઈ જયસુખભાઈ રંગપડીયાનુ તા.૦૫-૦૫-૨૦૨૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
લી.
ગોવિંદભાઈ કલ્યાણભાઈ રંગપડીયા, જયસુખભાઈ ગોવિંદભાઈ રંગપડીયા, હાર્દિક જયસુખભાઈ રંગપડીયા તથા રંગપડીયા પરીવારના જય શ્રીકૃષ્ણ.
સદગત બેસણું:- સોમવાર તા.૦૬-૦૫-૨૦૨૪...