વિશ્વઉમિયાધામ દ્વારા મોરબીમાં અકાળે નિધન થનાર યુવાનના પરિવારને 10 લાખના વળતર પૈકી 5 લાખનો ચેક અર્પણ કરાયો
વધુ જુઓ
મોરબીના ધરમપુર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવતા સારવારમાં
મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામે કોઈ કારણસર ઝેરી દવા પી જતા પરણીતાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાય.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા સોનુબેન જયદીપભાઈ ગમારા (ઉ.વ.૨૩) એ પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે...
મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ મીલેનીયમ પેપર મીલ કારખાના પાસે આવેલ કેનાલમાં કોઈ કારણસર ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કાલુભાઇ બાબુભાઇ મોટકા ઉવ-૪૪ રહે મીલેનીયમ પેપર મીલ કારખાના પાસે આવેલ પાણીની કેનાલમા લાલપર ગામ સીમ મોરબી વાળાનુ ગત તા.૨૫/૦૪/૨૪ ના રોજ મીલેનીયમ પેપર મીલ...
મોરબી પરશુરામ ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે
મોરબી: મોરબીમાં આગામી તા.૧૦/૦૫/૨૦૨૪ ને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જન્મજયંતી છે જેને લઇને મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે.
આ માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી જ્યદીપભાઈ મહેતા, મહામંત્રી નયનભાઈ પંડ્યા તેમજ સંકલન સમિતિ અને અન્ય...