મોરબી: A.S.I.નું પ્રમોશન મળતા સમાજના આગેવાનોએ સન્માન કર્યું

ટંકારાના આંબેડકર હોલમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટંકારામાં ફરજ બજાવતા વસંતભાઈ વઘોરા ASI નું પ્રોમોસન મળવા બદલ સમાજના આગેવાનો દ્વારા તેમનું સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું.

તેમજ સામાજિક આગેવાન નાગજીભાઈ ચૌહાણનો જન્મદિવસ હોઈ ત્યાં કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું, આ તકે સામાજિક આગેવાન નાગજીભાઈ ચૌહાણ, ASI વસંતભાઈ વઘોરા એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, Tr. જસવંતભાઈ ચાવડાએ પોતાની વાત રાખી હતી.આ તકે બુદ્ધ પૂર્ણિમા હોઈ બધા લોકોએ બુદ્ધને નમન કરી બુદ્ધ પૂર્ણિમાની પણ ઉજવણી કરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img