ગુજરાત સરકારે રાત્રે 11 વાગ્યે 2027 સુધીની નવી નીતિ જાહેર કરી.
અમદાવાદમાં નવરંગપુરા ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ 11 માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો પીએમ મોદી નવી દિલ્હી જવા રવાના થયા બાદ રાત્રે 11 વાગ્યે રાજ્ય સરકારે આગામી 2027 માટેની નવી સ્પોર્ટસ નીતિ જાહેર કરી છે આ નવી નીતિમાં મહત્ત્વની જોગવાઈ કરેલ છે કે સ્પોર્ટસ ક્ષેત્રમાં જો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા બને તો તેને સીધી સરકારી નોકરી આપવામાં આવશે આ માટે સરકારના જુદા જુદા વિભાગો દ્વારા વહેલી તકે નિયમો જાહેર કરાશે આ ઉપરાંત બઢતીમાં લાભ અપાશે સ્પોર્ટસના વિકાસ માટે ચાર નવા હાઇ પરફોર્મન્સ સેન્ટર તથા ૮ જેટલા સેન્ટર ઓફ એકસેલન્સ છાપવામાં આવશે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે થતા એશિયન ગેમ્સ સહિતની ગેમ્સમાં વિજેતા કે વિજેતા ખેલાડી ને રોકડ પુરસ્કાર અપાશે.
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...