રાજ્યના શ્રેષ્ઠ દિવ્યાંગ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરતા મોરબીના શિક્ષક
ગાંધીનગરના દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ ખાતે ડો.નિમાંબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષ અને બ્રિજેશભાઈ મેરજા શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના મંત્રી અગ્ર સચિવ અંજુબેન શર્મા તથા નિયામક ની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ દિવ્યાંગ પારિતોષિક સમારોહમાં દિવ્યાંગ હોવા છતાં પોતાની ખામીને ખૂબીઓમાં પરિવર્તીત કરી પોતાના કર્મને જ ધર્મ માની પોતાના વ્યવસાય પ્રત્યે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બની શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી રાજ્યના શ્રેષ્ઠ દિવ્યાંગ શિક્ષક તરીકે મોરબીની રાજપર તાલુકા શાળામાં ફરજ બજાવતા દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયાને પારિતોષિક પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધારેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...