મંગલમ હોસ્પિટલના ડોકટરો દ્વારા ઉમા વિદ્યા સંકુલના શિક્ષકોને CPRની પ્રેકટીકલ તાલીમ અપાઈ

હાલ દિવસેને દિવસે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.

ત્યારે એટેક આવનાર વ્યક્તિને કેમ બચાવવું તે અંગે તમામ શિક્ષકોને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી અને એટેક શા માટે આવે છે અને અન્ય પ્રશ્નો અંગે મંગલમ હોસ્પિટલના ડોક્ટર દિપકભાઈ અઘારા તેમજ જયેશભાઈ અઘારા દ્વારા ખૂબ જ ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી.

આ તકે આ તાલીમ આપી શિક્ષકોને મહિતગાર કરવા બદલ સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેશભાઈ સોરીયા દ્વારા બંને ડોકટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img