ગુજરાતમાં વરસી રહેલા અતિભારે વરસાદને કારણે જનજીવન અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયો છે. વરસાદની વ્યાપક અસરને પગલે રાજ્યભરમાં કુલ 167 જેટલા રોડ-રસ્તાઓ વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ અને અમરેલી જિલ્લાના એક-એક નેશનલ હાઈવે તેમજ પંચાયત હસ્તકના 157 જેટલા ગ્રામીણ માર્ગો પાણી ભરાવાને કારણે બંધ...
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...