મોરબી: જો તમારે કોઈ વસ્તુનું સાયન્ટિફિક લેબ ટેસ્ટીંગ કરવાવુ છે તો આજેજ મુલાકાત લો બાલાજી સાયન્ટિફિક લેબની. સાત વર્ષના અનુભવી NABL સ્ટાફ દ્વારા સ્વયં સંચાલિત મોરબીની એકમાત્ર લેબોરેટરીમાં સિરામિક રો-મટીરીયલ ટેસ્ટિંગ, થર્મલ ટેસ્ટિંગ, ખેતીવાડીના માટીના ટેસ્ટિંગ, પીવાના પાણીનું ટેસ્ટીંગ સહિતના અનેક પ્રકારના ટેસ્ટીંગ કરી આપવામાં આવશે તો રાહ શેની જુઓ આજેજ પધારો બાલાજી સાયન્ટિફિક લેબોરેટરીમાં.
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...