મોરબીનાં મહેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ તેમજ ઈ શ્રમ કાર્ડ માટે કેંમ્પ યોજાશે મહેન્દ્રનગર નાં લોકો ને તાલુકા પંચાયત કે સેવાસદન ના ધક્કા ના ખાવા પડે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.
તારીખ 14-03-2022 થી 23-03-2022 સુધી
સમય-સવારે 10:00 થી 5:00 સુધી
એડ્રેસ-શિવ પાન કોર્નર,શિવ મંદિર સામે કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે તેવું મનસુખભાઈ શેરસીયા,અનીલભાઈ ચાવડા અને નીલેશભાઈ ધોરીયાણી દ્વારાજણાવાયું છે
વધુ માહીતી માટે
મનસુખભાઈ શેરસીયા-9825882612
અનીલભાઈ ચાવડા-9879772253
નીલેશભાઈ ધોરીયાણી-9824449029 નો સંપર્ક કરી સકાશે
આજે મેડિકલ કોલેજ મોરબી ખાતે જિલ્લા પંચાયત કચેરી મોરબી દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ અવેરનેસ કાર્યક્રમ સવારના 9 કલાકથી બપોરના 4 કલાક સુધી યોજાઈ ગયો જેમાં મોરબી જિલ્લાના છેલ્લા બે વર્ષમાં ધોરણ 12 માં ટોપર રહેલ વિદ્યાર્થીઓ પૈકી 97 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી જે બી...
મોરબીના વાવડી રોડ પર આવેલ મીરાં પાર્કમાં આરોપીના રહેણાંક મકાનમાંથી પોસડોડાનો જથ્થો ૪ કિલો ૮૦ ગ્રામ કિં રૂ. ૧૨,૨૪૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨૪,૨૪૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે...
મોરબી: લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા સર્વે નં. ૭૨/૧ પૈ ૧માં નાયબ કલેકટર મોરબીના હુકમથી મંજુર થયેલ નવા ગામતળની જમીનમાં લખધીરપુર ગામના રહીશ દેવજીભાઈ ગંગારામભાઈ ખાણધર દ્વારા આશરે ૧ વિઘાની ઉપરની સરકારી નવા ગામતળની જમીનામાં દબાણ કરેલ જે જમીન ગરીબ લાભાર્થીને ૧૦૦ ચો.વાર પ્લોટ આપવા માટે નીમ થયેલ હતી.
જેમાં આજે...