મોરબીનાં મહેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ તેમજ ઈ શ્રમ કાર્ડ માટે કેંમ્પ યોજાશે મહેન્દ્રનગર નાં લોકો ને તાલુકા પંચાયત કે સેવાસદન ના ધક્કા ના ખાવા પડે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.
તારીખ 14-03-2022 થી 23-03-2022 સુધી
સમય-સવારે 10:00 થી 5:00 સુધી
એડ્રેસ-શિવ પાન કોર્નર,શિવ મંદિર સામે કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે તેવું મનસુખભાઈ શેરસીયા,અનીલભાઈ ચાવડા અને નીલેશભાઈ ધોરીયાણી દ્વારાજણાવાયું છે
વધુ માહીતી માટે
મનસુખભાઈ શેરસીયા-9825882612
અનીલભાઈ ચાવડા-9879772253
નીલેશભાઈ ધોરીયાણી-9824449029 નો સંપર્ક કરી સકાશે
મહાનગરપાલિકા દ્વારા ગાંધીચોકની ફરતે રસ્તા પર લારી રાખી ધંધો કરતાં ૪૫ જેટલા રેકડી ધરકોને ગાંધીચોકમાં પટ્ટાપાડી હંગામી ધોરણે જગ્યા ફાળવી જાહેર રસ્તાપરનું દબાણ દૂર કરાવવામાં આવેલ છે જેના કારણે રસ્તો દબાણમુક્ત થતા ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયેલ છે.
આ ઉપરાંત સર્કિટ હાઉસ સામે આવેલ કુળદેવી પાન પાસેની જગ્યામાં ૨૨ જેટલા રેકડીધારકોને,...
મોરબી તાલુકાના જેપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી તથા દિકરી પ્રથમ-દ્વિતિય નબંરે પાસ થઈ સમગ્ર ગઢવી સમાજ તથા જેપુર પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે.
હિન્દ વૈભવ ન્યુઝના તંત્રી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી ભક્તિ અનિલભાઈ ખાત્રા ધોરણ 8માં પ્રથમ નંબરે પાસ થયેલ છે. જ્યારે દિકરી કાવ્યા મેહુલભાઈ ખાત્રાએ ધોરણ...
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં સજુભા સંગ્રામસિંહ જાડેજાની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૧૪ બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના...