- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીમાં ચક્કર આવી પડી જતા મહિલાનું મોત 

મોરબીના માધાપરમાં રહેણાંક મકાન પાસે શેરીમાં ખુણચી નાખી બેસેલ હોય ત્યારે ઉભા થતી વખતે ચકકર આવી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 368 બોટલો ઝડપાઈ 

મોરબીના લિલાપર રોડ પર એક રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -368 કિં રૂ. 2,06,816 નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો...

મોરબીના બેલા ગામ નજીક રાધે પ્લાસ્ટિક કારખાનાની ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા 

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં તળાવીયા શનાળા જવાના રસ્તે આરોપી કલ્પેશભાઈ ડાયાભાઇ કારાવડીયા ના કબ્જા ભોગવટા વાળા રાધે પ્લાસ્ટિક કારખાનાની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા...

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં બાળ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ...

મોરબીના ઘુંટુ ગામના સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા

મોરબી તાલુકાના ઘુંટુ ગામના સરપંચ દ્વારા બાંધકામ મંજુરીમા ગેરરીતિ આચરવા બદલ સરપંચને મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદા પરથી દુર કરવામાં આવ્યા છે. મળતી માહિતી...

મોરબી જિલ્લાના હળવદ ખાતે આગામી તા.૨૧ જાન્યુઆરીના ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી- મોરબી દ્વારા આગામી તારીખ ૨૧-૦૧-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પ્રા. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ., સરા રોડ, હળવદ ખાતે તાલુકા કક્ષાના...

મોરબીમાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ કર્મીઓ તેમજ બાળ કલ્યાણ પોલીસ ઓફિસરો માટે તાલીમ સત્ર યોજાયું

મોરબીમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, પોક્સો એક્ટ અને નશામુક્ત ભારત અભિયાન વિશે સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ કર્મીઓ તેમજ બાળ કલ્યાણ પોલીસ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી.  જેમાં જિલ્લા...

માળીયા (મિયાણા) તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું

મહાત્મા ગાંધી મનરેગા યોજના અને અન્ય ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ વિશે સરળ ભાષામાં જાણકારી અપાઈ ગત તારીખ ૧૬/૦૧/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના ગ્રામ્ય...

મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામોની જન્મ-મરણ નોંધણીની કામગીરી ગ્રામ પંચાયત કચેરીએ થઈ શકશે 

મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામો રવાપર, લીલાપર, શકત શનાળા, માધાપર-વજેપર ઓ.જી., નાની વાવડી, અમરેલી, ભડિયાદ - જવાહર, ત્રાજપર-માળિયા વનાળીયા, મહેન્દ્રનગર- ઇન્દિરાનગર ખાતે જન્મ-મરણ નોંધણીના...

મોરબી જિલ્લામાં 20 ગામોની આકસ્મિક તપાસણી કરતા સંબંધિત અધિકારીઓ

મોરબી જિલ્લામાં તા.૧૩/૦૧/ ૨૦૨૫ ના જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓના ૨૦-ગામોની આકસ્મિક તપાસણી કરવા બાબતે ૨૦-અધિકારીને સુચના આપાઈ...

તાજા સમાચાર

- Advertisement -spot_img