- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીની કુબેર ટોકિઝ પાછળ, શોભેશ્વર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂપીયા-૬૦,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી...

મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની પાસેથી બે કરોડના વળતરની માંગ

હાઈકોર્ટમાં મૃતકના પરિવારજનોએ કરેલી રજૂઆત, સ્થાનિક પોલીસ પાસેથી તપાસ લઈ સીબીઆઈ તપાસ કરવા માંગ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની તપાસ સીબીઆઈ પાસે કરાવવા અને પ્રત્યેક મૃતકને...

મોકડ્રિલ યોજાઈ: મોરબીમા આપતકાલીન સેવાઓ સમયસર મળી રહે તે માટે તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું

મોરબી જિલ્લામાં જુના આરટીઓ નજીક બ્રિજ પાસે આવેલ મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને બચાવી આપાતકાલી સેવાઓ સમયસર મળી રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર...

મોરબી: “દો બુંદ જિંદગી કે” આગામી તા.23 જુનનાં રોજ પોલિયો દિવસની ઉજવણી

પોલિયો બુથ પર બાળકોને ટીપાં પીવડાવો મોરબી જિલ્લામાં આગામી તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૦ થી ૫ વર્ષનાં...

માછીમારી માટે રજીસ્ટર થયેલ બોટનો ઉપયોગ ફક્ત માછીમારો માટે જ કરી શકાશે

મોરબી: જળાશય અને ગામ તળાવની બોટોના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં જળાશય તેમજ ગામ તળાવમાં બોટનો ઉપયોગ ઇજારદારો જ કરી...

મોરબી: હેરિટેજ મણીમંદિરના પ્રાંગણમાં આઈકોનીક પ્લેસ તરીકે યોગ નિદર્શન યોજાયું

મોરબી: વિશ્વ યોગ દિવસની ઉજવણી અન્વયે આઈકોનીક પ્લેસ તરીકે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી ખાતેના મણીમંદિરમાં યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 'યોગ...

મોરબીના રાજપર સહકારી મંડળીની ચૂંટણીમાં નયનભાઈ અઘારા ની પેનલનો વિજય

રાજપર સહકારી મંડળીમાં પતંગનો વિજય સામેની પેનલ ટ્રેક્ટરનો કારમો પરાજય પતંગની પેનલ નાં તમામ ૧૫ સભ્યો નો ભવ્ય વિજય મોરબી: મોરબીના રાજપર ગામમાં આવેલ રાજપર સેવા...

વાંકાનેરમાં ટ્રેન નીચે આવી જતા અજાણ્યા યુવકનું મોત 

વાંકાનેર: બોકડથંભા તથા લુણાસરીયા રેલવે પોલ નં -૬૯૩/૬ થી ૬૯૩/૭ વચ્ચે માલગાડી ટ્રેન નીચે આવી કપાઈ જતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના વાવડી રોડ પર યુવકને બે શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબીના વાવડી રોડ પર શીવમ સોસાયટીમાં બાળકો રમતા રમતા ઝઘડતા બાળકોનુ ઉપરાણું લઈને મોટા ઝઘડ્યા હતા જેમાં યુવકને બે શખ્સોએ ગાળો આપી માર...

પ્રાકૃતિક ખેતી દ્વારા હળવદના રણછોડભાઈ કણઝરીયાની આવકમાં થયો અઢી ગણો વધારો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વીડિયો દ્વારા માર્ગદર્શન મેળવ્યું જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધવા લાગી હળવદ: હળવદ તાલુકાના ઈસનપુરનાં ૪૬ વર્ષીય ખેડૂત રણછોડભાઈ કણઝરીયાએ ૧૦ ધોરણ સુધી અભ્યાસ...

તાજા સમાચાર

- Advertisement -spot_img