- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

૨૫૩ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરી જરૂરી નિદાન તેમજ માર્ગદર્શન અપાયું ઓરલ કેન્સરના ૨૪,બ્રેસ્ટ કેન્સરના ૧૫ તેમજ સર્વાઈકલ કેન્સરનાં ૩૦ દર્દીઓને રીફર કરાયા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ....

મોરબી નિવાસી દયાબેન મોહનભાઈ સંઘાણીનુ અવસાન

મોરબી : મોરબીના નિવાસી દયાબેન મોહનભાઈ સંઘાણીનુ તા. ૧૪-૦૬-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.  સદગત બેસણું:-...

મૂળ તરઘરીના વતની અને હાલ મોરબી નીવાસી દિનેશભાઇ કેશવજીભાઇ વનગરાનુ અવસાન 

મોરબી: મૂળ માળિયા (મી) તાલુકાના તરઘરી ગામે રહેતા અને હાલ મોરબી નિવાસી દિનેશભાઇ કેશવજીભાઇ વનગરા (ઉ .વ.૪૫) નું તા.૧૪-૦૬-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન...

મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે; મેડિકલ સર્ટિફિકેટ પણ કઢાવી શકાશે

દિવ્યાંગો માટે સાયક્રાટીક, ઓર્થોપેડિક સર્જન, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર, ડી.ઇ.ઓ. નિષ્ણાંતો સેવા આપશે મોરબી જિલ્લાના દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી, તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા...

બી.પી.એલ કાર્ડ ન ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓ પણ હવે સંતસુરદાસ પેન્શન યોજના સહિત યોજનાનો લાભ મેળવી શકશે

પાત્રતા ધરાવતા દિવ્યાંગો રાજ્ય સરકારની સંતસુરદાસ પેન્શન યોજના, GMDPS (બૌધિક અસમર્થતા) પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે મોરબી: રાજય સરકારની સંતસુરદાસ યોજના હેઠળ મોરબી જિલ્લાના ૮૦...

માળીયાના બોડકી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના બોડકી ગામે ગ્રામ પંચાયતની પાછળ જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં...

મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા બે કરોડથી વધુના ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરાયો

મોરબી: મોરબી જીલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો મળી કૂલ રૂ.૨,૩૭,૭૮,૭૭૭/- નો ઇગ્લીશ દારૂના જથ્થાનો...

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી

બારેમાસ "લોહી માં છે માનવતા"ની મુહિમને પગલે ઇમરજન્સી દર્દીઓને રક્તદાન કરીને આ ઇમરજન્સી દર્દીઓને અપાતું નવ જીવન મોરબી : મોરબીમાં આદર્શ નાગરિક તરીકે અને એક...

ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ રોગચાળો ન ઉદભવે તે માટે પૂર્વ આયોજન કરવા કલેક્ટરની તાકીદ

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંચારી રોગ નિયમન માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ મોરબી: જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં સંચારી રોગ નિયમન...

તાજા સમાચાર

- Advertisement -spot_img