- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીના લાલપર ગામે ગોડાઉનમાં મીઠાની આડમાં છુપાવેલ વિદેશી દારૂની 5448 બોટલો ઝડપાઈ 

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં લાલપર એસ્ટેટ શ્રીરામ ગોડાઉનમાં મીઠાની આડમાં છુપાવેલ વિદેશી દારૂની ૫૪૪૮ બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે આરોપીઓ...

મોરબીના જુના ઘુટુ રોડ પર યુવકને માર મારી ત્રણ શખ્સોએ 26 હજારથી વધુની લુટ ચલાવી

મોરબી: મોરબીના જુના ઘુટુ રોડ સીમપોલો કારખાનાથી આગળ યુવકનું બાઈક રોકિ ઢીકાપાટુનો મુંઢમાર મારી ત્રણ શખ્સોએ રૂ. ૨૬,૨૦૦ ની લુટ ચલાવી હોવાની મોરબી સીટી...

મોરબીમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા રામદુત હોમ્સ-૨ સોમનાથ પાર્ક -૨ માંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ...

શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળી લી.મુ.નસીતપર ના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ ની બિનહરીફ વરણી

ટંકારા તાલુકાના નસીતપર ગામે સેવા સહકારી મંડળીની સભામાં મંડળીના પ્રમૂખ તથા ઉપપ્રમૂખ તથા વ્યવસ્થાપક કમિટી સભ્યોની બિન હરીફ વરણી કરવા મા આવેલ છે જેમાં પ્રમુખપદે...

ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે 92 મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન

મોરબીના સ્વામિનારાયણ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરનું ટંકારાના કડવા પાટીદાર સમાજવાડી ખાતે સમાપન   મોરબી. આજના...

ટંકારામાં બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામસામે ફરીયાદ નોંધાઈ

ટંકારા: ટંકારાની લતિપર ચોકડી પાસે કેબીન પાછળ પેશાપ કરવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં બંને પક્ષો દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી...

મોરબીના રફાળેશ્વર ગામે યુવક અને તેના સાથીને સાત શખ્સો લાકડી, પાઈપ વડે ફટકાર્યા

મોરબી: મોરબી તાલુકા રફાળેશ્વર ગામે આરોપી ભીમાભાઈ એ સાહેદ બાબુભાઈ સિંધવને ફોન કરી કહેલ કે તારી ઘરવાળી મારી રખાત છે તારામાં તાકાત હોય તો...

મોરબીમાંથી ચોરાયેલ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ...

મૂળ નાના રામપરના વતની અને હાલ મોરબી નીવાસી પ્રદુમનસિંહ અજીતસિંહ ઝાલાનુ દુઃખદ અવસાન

મોરબી: મૂળ મોરબીના નાના રામપર નીવાસી અને હાલ મોરબીના નાની વાવડી ગામે રહેતા પ્રદુમનસિંહ અજીતસિંહ ઝાલાનુ તા.૨૩-૦૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે...

મોરબી જલારામ મંદિર ખાતે પિતાની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં મોરબીના પત્રકાર યોગેશભાઈ રંગપડીયા

સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની ત્રિમાસિક પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર પત્રકાર યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી...

તાજા સમાચાર

- Advertisement -spot_img