- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીમાં પૈસા આપવાની ના પાડતાં પુત્રએ પિતાને માર માર્યો

મોરબી: મોરબીમા પિતાએ રૂપિયા આપવાની ના પુત્રએ પિતાને જેમફાવે તેમ ગાળો આપી મુંઢમાર મારી તેની સાહેદ રંજનબહેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી...

ટંકારા-મોરબી રોડ પર યુવકને ચાર શખ્સોએ માર માર્યો

ટંકારા: મોરબીમાં રહેતા યુવકે આરોપીઓ પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય જે તાત્કાલિક પાછા માગતા યુવકે થોડો ટાઈમ આપવાનું કહેતા ટંકારા મોરબી રોડ પર ભારત...

મોરબી શહેરમાં સોમવારથી એકાંતરે એક વખત માટે પાણીનું વિતરણ કરાશે

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી તથા પાણીનો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણીનો ઉપયોગ કરવો સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી...

ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી

મોરબી : તારીખ. 17/ 05/2024 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર...

ટંકારાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સાવડી ખાતે વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરાઈ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીનાં તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વર્લ્ડ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યસરકારના આદેશ અનુસાર જિલ્લા વિકાસ અધિકારી જે. એસ પ્રજાપતી,...

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

મોરબી: વર્લ્ડ હાયપરટેન્શન ડે નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૬૨ જેટલા દર્દીઓને આરોગ્ય...

મોરબીમાં લગાવેલ જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ દુર કરવા તંત્રને રજૂઆત

મોરબી: મોરબીમાં કુદરતી વરસાદ કે વાવાઝોડું આવે તો શહેરમાં જાહેરાતના લગાવેલ મોટા મોટા હોર્ડિંગથી આમ જનતાને નુકસાન થઈ શકે છે જેથી આ હોર્ડિંગ તાત્કાલિક...

મોરબી નીવાસી રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ દુઃખદ અવસાન

મોરબી: મૂળ જાજાસર ગામના વતની અને હાલ મોરબી રહેતા રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ તા.૧૬-૦૫-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મૂળ જાજાસર ગામના વતની અને હાલ...

ટંકારા શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ રામચરણ પામ્યા

ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા પછી ટુકી બિમારીમાં રામ ચરણ પામ્યા.  જનજન ને જમાડવામાં જેને જપ તપ જેટલો આનંદ આવતો એવા પ્રાણદાસ બાપુની વિદાયથી શાંતિ...

મોરબી: પાવડીયારી કેનાલ પાસે આવેલ કારખાનામાં ગળેફાંસો ખાઈ વૃદ્ધનો આપઘાત

મોરબી: મોરબીમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ સીયારામ સીરામીક કારખાના લેબર ક્વાટરમા ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉવ.૫૭...

તાજા સમાચાર

- Advertisement -spot_img