- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીમાં યુવકને ફોન પર આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી

મોરબી: મોરબીમાં યુવકને ફોન ઉપર ટાંટીયા ભાંગી નાખી માર મારવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં યુવકને ત્રણ શખ્સોએ પાઈપ વડે મારમાર્યો

મોરબી: મોરબીમાં આરોપીએ યુવકને કહેલ કેમ મારા ભાઈએ આપેલ ચેક બાઉન્સ કરાવેલ છે તે બાબતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો મુંઢમાર મારી લોખંડના...

માળીયાના નવી નવલખી ગામે યુવક અને તેના સાથીને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યા

માળીયા (મી): માળિયા તાલુકાના નવી નવલખી ગામે યુવક અને આરોપીને કોલસા વિણવાની મજુરી કરતા હોય અને બોલાચાલી થતા તેનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ યુવક...

મોરબી: મારામારી તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા વધુ ચાર ઈસમોને પાસે તળે જેલ હવાલે કરાયા

મોરબી : મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ વધુ ચાર ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી જીલ્લા પોલીસ. મોરબી જીલ્લામાં કાયદો...

મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન 19 મેંએ યોજાશે

સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન તા. ૧૯ ને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ મોરબી ખાતે યોજાશે જે સ્નેહમિલન કાર્યક્રમમાં તા. ૧૯ ને રવિવારે સાંજે...

ભારે પવનના કારણે મોરબીના સનટેક પ્લાયવુડ ફેક્ટરીમાં ભારે નુકશાન

મોરબી: મોરબી શહેર અને જીલ્લામાં સતત ત્રણ દિવસ સુધી ફૂંકાયેલ પવનને કારણે ઉદ્યોગોમાં ખાના ખરાબી, મોરબીના ખાખરાળા ગામે પ્લાયવૂડ ફેક્ટરી શેડ તૂટયો, દીવાલોમાં મસમોટી...

મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ ; ખેડુતની પાઈપ લાઈન તોડી નાખતા જુવારના પાકને થયુ નુકસાન 

મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કોઈ ના પણ કહ્યામાં ન હોય અને કાનુને ખીચામા રાખી ફરતા હોય તેવું...

માળીયામાં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

માળિયા (મી): માળીયા મીં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા ૫ માસથી અપહરણ ના ગુનામાં નાસતો ફરતા આરોપીને મધ્યપ્રદેશ ખાતેના સાગર જીલ્લા ખાતેથી મોરબી સર્કલ પોલીસ...

હળવદમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

હળવદ: હળવદ સરા રોડ પર જુના દલિતવાસમા રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ હળવદ સરા રોડ પર જુના દલિતવાસમા રહેતા ગીરીશભાઈ...

વાંકાનેરના જોધપર ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જોધપર ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી ઉ.વ.૫૫વાળાને હાર્ટ એટેક...

તાજા સમાચાર

- Advertisement -spot_img