- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીના વિજયનગરના નાકે રિક્ષા ગટરમાં ખાબકી: રિક્ષાચાલક ઇજાગ્રસ્ત

મોરબીના રોહિદાસપરા પાછળ આવેલ વિજયનગરના નાકા પાસે આજે સવારના અરસામાં ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો હતો. રિક્ષાનું આગળનું વ્હીલ ગટરમાં ગરી જતાં રિક્ષાચાલક થપાટ...

હળવદના રણમલપુર ગામે ટ્રેક્ટર રીપેર કરતી વખતે હાઇડ્રોલિકમા આવી જતા આધેડનું મોત

હળવદ: હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં ટ્રેક્ટર રીપેર કરતી વખતે હાઇડ્રોલિકમા આવી જતા આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સુરેશભાઇ તળશીભાઇ વરમોરા ઉ.વ. ૪૫...

હળવદમાં રહેણાંક મકાનમાં થઈ રૂ.૬,૫૦૦ની રોકડ રકમની ચોરી

હળવદ : હળવદમાં સોનીવાડ વાઘેશ્વર મંદિર પાછળ રહેણાંક મકાનમાંથી રોકડ રકમ રૂ. ૬૫૦૦ ની ચોરી થઇ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

મોરબીમાં મહિલા પર એક શખ્સનો લોખંડના પાઇપ વડે હુમલો

મોરબી: મોરબી શનાળા બાયપાસ આનંદનગર ફિદાઈ પાર્ક સોસાયટીમાં મહિલાએ એક શખ્સ વિરુદ્ધ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી આરોપીએ મહિલા પર લોખંડના પાઇપ વડે...

સીધા ધિરાણ યોજના હેઠળ 12 અંત્યોદય જાતીના વ્યક્તિઓની અરજીઓ મંગાવાઈ

પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ ૨૩ માર્ચ સુધીમાં વેબસાઈટ https://sje.gujarat.gov.in/gapb પર ઓનલાઈન અરજી કરવી મોરબી: ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.) ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા...

મોરબીના આ વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: આવતીકાલે બુધવારે મોરબીના કેટલાક વિસ્તારોમાં નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આવતીકાલે તારીખ ૦૬-૦૩- ૨૦૨૪...

ઘુંટુ ગામેથી ગ્રામજનોએ પકડેલ કેમિકલયુક્ત પ્રવાહી ભરેલા ટેન્કર મામલે ભીનું સંકેલાય ગયું ??

થોડા દિવસ પહેલા મોરબી તાલુકાના ઘુંટુ ગામેથી કેમિકલયુક્ત પ્રવાહી ભરેલ ટેન્કર ઘુંટુના ગ્રામજનો દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું જેમા ટેન્કરચાલકના બચાવમાં મોડી રાત્રે ધારાસભ્ય...

લોકસભા ચૂંટણી અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી

મોરબી: મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા નિષ્પક્ષ, ન્યાયી...

વાંકાનેર તાલુકામાં નવા 37 આંગણવાડી વર્કરોને નિમણૂંક ઓર્ડર આપવામાં આવ્યા

વાંકાનેર તાલુકા વિસ્તારમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા 37 નવા આંગણવાડી વર્કરો જેમાં ૧૭ કાર્યકર અને ૨૦ તેડાગરને વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી સમિતીના...

ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલા ભરતી મેળામાં મોરબી કોંગ્રેસના 17 જેટલા કાર્યકર્તા અને હોદ્દેદારોના કેસરિયા

મોરબી: ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કોંગ્રેસના ૧૭ કાર્યકર્તા અને હોદેદારોએ કેસરીયા ધારણ કરી ભાજપમાં જોડાયા. ...

તાજા સમાચાર

- Advertisement -spot_img