- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીની માધાપરવાડી શાળામાં વિશ્વસિંહ દિવસ,મેરી મિટી મેરા દેશ અને બાળમેળો એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

મોરબી,અત્રેની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વસિંહ દિવસની ઉજવણી,મેરી મિટી મેરા દેશ તેમજ બાળમેળો એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં 10 ઓગષ્ટ...

પડતર પ્રશ્નો મામલે ૧૨મીએ જિલ્લા શિક્ષણ સંઘ DEO કચેરી ખાતે મૌન ધરણા કરશે

મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આગામી તારીખ 12મી ઓગસ્ટના રોજ DEO કચેરી ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું...

હળવદ:બાઈક સ્ટંટ કરનાર સામે થઇ કાર્યવાહી

તાજેતરમાં હળવદના ઘનશ્યામગઢ ગામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક યુવાન બાઈક પર જોખમી સ્ટંટ કરતાં દ્રશ્યમાન થઈ રહ્યો હતો. જેને...

વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસેથી એક ઇસમ દેશી તમંચા સાથે ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર નેશનલ હાઇવે ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાજા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને ગેર કાયદેસર દેશી બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે...

માળીયાના વર્ષામેડી ગામે જુગાર રમતા જ ઈસમો ઝડપાયા

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના વર્ષામેડી ગામે શક્તિમાંના મંદિરના ચોકવાળી શેરીમાં તીનપત્તીનો વડે જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે સેવાકીય પ્રોજેક્ટો કરવામાં આવ્યા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મોટાભેલા ૧ અને ૨ આંગણવાડીના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર માટેના પ્રોજેક્ટમાં દત્તક લેવા માં આવ્યા છે જેમાં બાળકોને...

મોરબી મચ્છુ જળ હોનારત દિન નિમિતે મૌન રેલી નીકળશે

મોરબી મચ્છુ જળ હોનારત દિન નિમિતે તારીખ ૧૧/૦૮/૨૦૨૩ના રોજ “મચ્છુ જળ હોનારત દિન" હોય તે નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી...

ટંકારા ગામે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ

૯ મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’: વીર બિરસામુંડાને નમન ભારતમાતાની ભૂમી ખરેખર વીર સપુતોની ભુમી છે. અંગ્રેજોની ગુલામીમાંથી આપણી માતૃભૂમી મિને આઝાદી આપવામાં કોઈપણ સમાજ...

દેશની સ્વાધિનતાના મહત્વના પાયોનીયર પૈકીના એક એટલે તપોભૂમિ ટંકારાના સપૂતશ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતિ

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સરકાર સન્માનિત કરી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરશે તે આપણા સૌ માટે ગૌરવની વાત આપણો દેશ આઝાદીના અમૃતકાળની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે...

૧૦ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં યોજાશે ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમ

ઉચ્ચ અધિકારી/ પદધિકારી સાથે ગ્રામજનો પણ કાર્યક્રમમાં સહભાગી બની ઉજવશે મારી માટી મારો દેશ સમગ્ર દેશમાં જ્યારે મારી માટી, મારો દેશ અભિયાન ચાલી રહ્યું છે...

તાજા સમાચાર

- Advertisement -spot_img