- Advertisement -spot_imgspot_img

ગુજરાત

ગુજરાત સરકારનો અધિકારીઓને મોટો આદેશ, પેટ્રોલ-ડીઝલ બચાવવા 11 નિયમો લાગુ કર્યા

જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી...

ગુજરાતના આ શહેરમાં ગરમીનો પ્રકોપ, જાણો અમદાવાદ સહિતના તમારા શહેરોમાં કેટલો છે તાપ

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ કાળઝાળ ગરમીની વચ્ચે...

રાજકોટમાં કથિત લઠ્ઠાકાંડના કેસમાં ચોંકાવનારો ખુલાસો, મિત્રએ જ દારૂમાં ઝેર ભેળવીને કરી હત્યા

રાજકોટ: સામા કાંઠા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં ગત રવિવારે (17મી મે) દેશી દારૂ પીધા બાદ મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે મિત્રોના શંકાસ્પદ...

મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો

ગુજરાતમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગત 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો...

રૂપ રૂપનો અંબાર હર્ષિદા 1.66 કરોડના દાગીના ચોરીને પ્રેમી સાથે ભાગી, બાથરૂમમાં જતાં જ થઈ ગયો કાંડ!

અમદાવાદ: નિકોલ વિસ્તારમાં આવેલા એક મોટા મોલમાં દર્શનભાઈનો 'દર્શનભાઈ આભૂષણ' નામનો સોના-ચાંદીનો એક સરસ શો રૂમ છે. દુકાનમાં મેનેજરથી લઈને સેલ્સમેન સુધી 18 લોકોનો...

રાજકોટમાં લઠ્ઠાકાંડ! દારૂ પીધા બાદ 2 લોકોના મોત, ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ

રાજકોટ: સામા કાંઠા વિસ્તારમાં રવિવારે રાત્રે બે વ્યક્તિઓના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, મનસુખભાઇ ડાભી (ઉ.વ....

“મારા દીકરાએ આંખ જ ના ખોલી…” સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યા બાદ માતાનું હૈયાફાટ રૂદન

સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતા જય દલાલની...

ગુજરાતમાં હજુ પણ વધી શકે છે ગરમીનો પ્રકોપ! હવામાન વિભાગની આગામી દિવસોમાં હીટવેવની આગાહી

અમદાવાદ: ગુજરાત અત્યારે કાળઝાળ ગરમીની ચપેટમાં છે, જેમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગના તાજા અહેવાલ...

શા માટે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું? થોડા જ સમયમાં આવી શકે છે રિપોર્ટ

ગાંધીનગર: ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટ માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે,...

GSEB બોર્ડ ધોરણ 10-12 પરીક્ષાનું પરિણામ: જાણો વિદ્યાર્થીઓ ક્યાં અને ક્યારે જોઈ શકશે રિઝલ્ટ

GSEB Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો...

તાજા સમાચાર