Sunday, May 5, 2024

ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા પાણીના 700 કુંડા વિતરણ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે વિના મૂલ્યે પાણીના 700/- કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથો સાથ શનિવાર હોવાથી સવારે 9/:00 થી બપોરના 11/15વાગ્યા સુધી ધુનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ વડિલોને ચા નાસ્તો પણ દાતા દ્વારા કરાવવામાં આવ્યો હતો.

આ સેવાકિય પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, પી.એ. કાલરીયા, ગોરધનભાઈ ઘોડાસરા, નાનજીભાઈ મોરડીયા અને મણિલાલ કાવર તેમજ સેવાભાવી વ્યક્તિઓ પણ હાજર રહ્યાં હતા અને આ કાર્યથી પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ માટે ખુબજ ભાવ મળ્યો અને ચિત્રા હનુમાનજી દાદાના આશીર્વાદ લઈને આ સેવાકિય પ્રવૃત્તિ પૂર્ણ કરવામાં આવી તેવું ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ ટી. સી. ફૂલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર