મોરબી નગરપાલિકા કચેરીની બહાર જ મસમોટા પાણીનો ખાડો પડ્યો છે જ્યાં થોડો વરસાદ થતાં જ પાણી ભરાઈ ગયું છે. ત્યારે હજુ સુધી નગરપાલિકા દ્વારા એ ખાડો રિપેર કરવામાં આવ્યો નથી.
નગરપાલિકામાં આવતા જતા અરજદારો, પાલિકાના કર્મચારીઓ તેમજ જાહેર જનતાને પાણીના ખાડા માંથી ચાલીને અંદર જવું પડે છે. પરંતુ નગરપાલિકાને તેની આંખો સામે રહેલ ખાડો લગભગ દેખાતો નહિ હોય. અથવા નગરપાલિકાને આ ખાડો રિપેર કરવામાં રસ નહિ હોય ?
હાલ તો ખાડા પર થી નગરપાલિકા કચેરીમાં જવા માટે પાણી ના ખાડાની વચ્ચે ઈટો મૂકવામાં આવી છે. અરજદારો આ કંટ્રક્સન ની ઈટો પર થી ચાલીને જાઈ છે. ત્યારે જો કોઈ વૃદ્ધ અરજદાર અથવા કોઈ અન્ય નાગરિકનો પગ લપસી ખાડા માં પડે તો જવાબદાર કોણ ??
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...