મોરબી સિવિલ હોસ્પીટલ બીમાર: ગાબડું પડતાં લોકોના જીવ પડીકે બંધાયા
Previous article
વધુ જુઓ
વાંકાનેરમાં અખિલ ભારતીય રાસ શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદન કાર્યક્રમ યોજાયો
વાંકાનેર: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારાગુરુ વંદનાનો કાર્યક્રમ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતેયો જવામાં આવેલ જેમાં વનીતા વૃંદ માનવસેવા મહિલા પરિવાર જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ દમયંતીબેન મહેતા મહેમાનમાં ઉપસ્થિત હતા ગાયત્રી મંદિરના મહંત અશ્વિન બાપુ ઉપસ્થિત હતા.
આ કાર્યક્રમમાં મહંત અને શિક્ષક મંગલદાસજી બાપુનું ગુરુ શિષ્ય સંબંધ અને સાચા ગુરુ તરીકે...
હળવદ તાલુકા પંચાયતની કારોબારી સમિતીના ચેરપર્સનનો પતિ નશાની હાલતમાં ઝડપાયો
હળવદ:હળવદ તાલુકા પંચાયતના કારોબારી સમિતીના ચેરપર્સનનો પતિ નશાની હાલતમાં કાર લઈને રોડ પર નીકળી ગયો હતો બાદમાં પોલીસ ઉપર રોફ જમાવતા પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવી સતાનો નશો ઉતારી જેલ હવાલે કર્યો હતો.
મળતી માહિતી મુજબ હળવદના રણોછડગઢમાં રહેતા મહેશ દેવકરણભાઈ કોપેણીયા (ઉ.વ.૩૧) પોતાની ૩૬-એએલ-૧૦૩૩ નંબરવાળી બલેનો કાર કેફી પીણું...
માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરતી આયુસી
માધાપરવાડી કન્યા શાળામાં ધો- 3 માં અભ્યાસ કરતી આયુષી અશ્વિનભાઈ હડિયલે જન્મદિવસ નિમિત્તે 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કર્યા.
મોરબી: મોરબીમાં લોકો તરફથી અનેકવિધ પ્રકારે દાન અપાય છે, ભારતીય સેનાના શહીદ પરિવારો માટે મોરબીમાંથી ખુબજ દાન આપવામાં આવ્યું, ઝૂંપડપટ્ટી, સલ્મ વિસ્તારના બાળકો માટે, ભૂખ્યા જનનોની જઠરાગ્નિ ઠારવા માટે ટિફિન સેવા, ગાયો...