મોરબી જિલ્લામાં ફરી એક મર્ડર: હળવદના ચુપણી ગામે આધેડની હત્યા
વધુ જુઓ
મોરબીની સંસ્થાઓ દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડનું વિતરણ કરવામાં આવ્યું
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ સંપન્ન
અનેક વિધ સેવા પ્રોજેક્ટ માટે જાણીતી સંસ્થા લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ કાળઝાળ ગરમીમાં પક્ષી ઓને રાહત મળે તે માટે 2000 ચકલા ઘર અને પાણી ના...
વાંકાનેરના રાતીદેવળી ગામે બેભાન થઈ જતા રાજકોટના યુવકનું મોત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સુરાપુરા દાદાન મંદિર પાસે કોઈ કારણોસર બેભાન થઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ યોગેશવન અશોકવન ગૌસ્વામી (ઉ.વ.૪૦) રહે. રાજકોટવાળા વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સુરાપુરા દાદાન મંદિર પાસે કોઈ કારણોસર બેભાન થઈ જતા યોગેશવન નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર...
મોરબીમાં બીમારીથી કંટાળી પ્રૌઢે એસિડ ગટગટાવ્યું
મોરબી: મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રૌઢે બીમારી કંટાળી એસિડ પી લેતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નથુભાઈ રાજાભાઈ મુછડીયા (ઉ.વ.૫૫) એ ગત તા. ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે બીમારીથી કંટાળી એસિડ પી જતા પ્રૌઢનું મોત નિપજ્યું...