મોરબીમાં મહિલાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ નોંધાવી ફરીયાદ
Previous article
Next article
વધુ જુઓ
બેલા ગામે 21મીએ પાવડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે
મોરબી : બેલા ગામે આગામી તા. 21 ને મંગળવારના રોજ શ્રી પાવડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો, મહંતો અને ભુવાશ્રીઓ પધારનાર હોય ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના બેલા ગામે ધનાભાઇ ભગાભાઇ રબારી, શૈલેષભાઇ ધનાભાઇ રબારી અને મનસુખભાઇ ધનાભાઇ...
વાંકાનેર તાલુકાની વાલાસણ સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ, ભારે રસાકસી બાદ 15 બેઠકો પર વિજેતા ઉમેદવારો જાહેર
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઇકાલે શનિવારે ચુંટણી યોજાઈ હતી, જેમાં તમામ નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ ચુંટણીમાં સહકારી આગેવાન તથા ગામના પુર્વ સરપંચ ઇસ્માઇલભાઈ કડીવાર(આમીન વાસણ)ની પેનલના તમામ સભ્યોનો વિજય થયો હતો, જ્યારે સામે વર્તમાન સરપંચ તથા ઉપસરપંચની પેનલના તમામ સભ્યોની હાર થઈ હતી.
આ...
મોરબી: ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બે સભાસદોને ગેલેક્સી બેંક દ્વારા એક લાખની સહાય અર્પણ કરાઇ
ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મોરબીના બે સભાસદોને ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. - મોરબી બ્રાંચ દ્વારા એક લાખ રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં સભાસદ કાસમાણી બાનુબેન ઈરફાનભાઈના પુત્ર અરમાન તથા ફેમીદાબેન ઈકબાલભાઈ સિપાઈના પુત્ર નીસારભાઈનું ઝુલતા પુલ દુર્ઘટનામાં મોત થતાં સ્વ. અરમાનભાઈ તથા સ્વ...