મોરબી: મોરબીમાં સ્વાદના શોખીનો માટે ખુશખબર “Dabellie brand” આવતીકાલે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ખાસ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપી રહ્યા છે જેમાં દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ૫૦% નું ભારેખમ અધધધ ડીસકાઉન્ટ આપી રહ્યા છે. જેમાં એક દાબેલી પર બાય વન ગેટ વન ફ્રી આપવામાં આવશે. તેમજ એક કસ્ટમર ને ૨૦ દાબેલી જ આપવામાં આવશે. અને ઓડર ઝોમેટો પરથી ઓનલાઇન કરવાનો રહેશે.
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે મોટી ખુશખબર આવી છે કે જેમાં કચ્છના જાણીતા જીજ્ઞા કેટરર્સ અને શ્રીરામ ફૂડ દ્વારા આવતીકાલે દશેરાના દિવસે દાબેલીમા ખાસ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેમાં મોરબી વાસીઓને મજા કરાવી દેશે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર મળશે 50 % ડિસ્કાઉન્ટ
મોરબીવાસીઓ માટે દાબેલીની પ્રખ્યાત બ્રાન્ડ ‘Dabellie’ હવે ગ્રાઉન્ડ ફ્લોર -૨, ગીંતાજલી પ્લાઝા, સુપર માર્કેટની સામે શનાળા રોડ મોરબી ખાતે કાર્યરત છે જ્યાં 8 પ્રકારની દાબેલી જેમાં સ્પેશિયલ દાબેલી, બટર દાબેલી, ચીઝ બટર દાબેલી, ગાર્લિક દાબેલી, ચીઝ ગાર્લિક દાબેલી, મીની દાબેલી, કચ્છી કડક અને ચીઝ કડક મળશે. અહીં તમામ વાનગી શુદ્ધ સીંગતેલ અને અમુલ ચીઝ – બટર દ્વારા બનાવવામાં આવે છે તેમજ દાબેલીનો માવો દિવસમાં 3 વાર ફ્રેશ બનાવવામાં આવે છે.
‘Dabellie’ ની દાબેલી માટે એડવાન્સ બુકીંગ પણ આવકાર્ય છે જેથી શુભ લગ્ન પ્રસંગે પણ મોરબીવાસીઓ ઓર્ડર આપી શકે છે. તો મોરબીની સ્વાદપ્રિય જનતાને “Dabellie brand ” દ્વારા આવતીકાલે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ૫૦% જેટલું ભારેખમ ડીસકાઉન્ટ આપવામાં આવશે છે તેનો અવશ્ય ઓફર સાથે સ્વાદનો ચટાકો માણો. તેમજ એક કસ્ટમરને ૨૦ જ દાબેલી આપવામાં આવશે તેની નોંધ લેવી. તેમજ ઓડર તમારે ઝોમેટો પરથી ઓનલાઇન કરવાનો રહેશે. તેમજ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નં -8238882318.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...