Saturday, July 27, 2024

મોરબી જલારામ મંદિર ખાતે અન્નપૂર્ણા ભુવનનુ આવતીકાલે ખાતમુહૂર્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત તા.૧૪-૪-૨૦૨૪ રવિવારના રોજ યોજાશે.

ડો. કુસુમબેન. એ. દોશી અન્નપૂર્ણા ભુવનના મુખ્ય દાતા ડો. કુસુમબેન એ. દોશી પરિવારના હિરેન્દ્રભાઈ અમૃતલાલ દોશી (ટંકારા વાળા)ના વરદ્ હસ્તે ખાતમૂહુર્ત યોજાશે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિશાળ ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન ના નિર્માણ કાર્યનો શુભારંભ તા.૧૪-૪-૨૦૨૪ રવિવાર ના રોજ સવારે ૯-૩૦ કલાકે ખાતમૂહુર્ત દ્વારા થશે. તે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવન સેન્ટ્રલી એ.સી, બે રૂમ, લીફ્ટ, જનરેટર સહીતની સુવિધાઓથી સુસજ્જ રહેશે. શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબીની સેવાનો વ્યાપ વિસ્તારવાના હેતુસર મોરબીના ડો. કુસુમબેન એ. દોશી પરિવાર દ્વારા મુખ્ય દાતા તરીકે સહયોગ અર્પણ કરવામાં આવ્યો છે ત્યારે સુવિધાઓથી સુસજ્જ વિશાળ સેન્ટ્રલી એ.સી. ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવનનું ખાતમૂહુર્તમા હિરેન્દ્રભાઈ અમૃતલાલ દોશી (ટંકારાવાળા) ના વરદ્ હસ્તે યોજાશે.

ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન-મોરબીના દાતાઓ -મુખ્ય દાતા – ડો. કુસુમબેન એ. દોશી પરિવાર ટાઈલ્સના દાતા -મનુભાઈ ફેફર પરિવાર (Moto tiles)- રૂમ નં-૧ ના દાતા -મગનભાઈ કેશવજીભાઈ રૈયાણી પરિવાર (Sun ray tiles pvt.ltd.) રૂમ નં-૨ ના દાતા -સ્વ.મનહરલાલ હરીલાલ રવાણી પરિવાર (હ.રીટાબેન મનહરલાલ રવાણી), ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભૂવનના પ્રેરક સહયોગીઓ- સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ)- સ્વ. રમણીકલાલ જગજીવનભાઈ પોપટ પરિવાર (હ. નિતીનભાઈ તથા દીપકભાઈ- રીધ્ધિ ફટાકડા)- સ્વ. સરસ્વતીબેન જશરાજભાઈ ઘેલાણી પરિવાર- સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર (હ. હરીશભાઈ હાલાણી) મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન)- મનોજભાઈ સવજીભાઈ પંડિત પરિવાર, ઉપેન્દ્રભાઈ કાથરાણી પરિવાર.

-આર્કીટેકઃ- અનીલભાઈ મીરાણી શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે નિર્માણાધીન ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનમાં સહયોગ અર્પણ કરવા માટે નીચેના મહાનુભવોનો સંપર્ક કરવો. ૧. ગીરીશભાઈ ઘેલાણી- મો.૯૮૨૫૦૮૨૪૬૮, ૨. ⁠ઉપેન્દ્રભાઈ કાથરાણી-મો. ૯૮૨૫૨૨૩૨૦૪, ૩. ⁠હરીશભાઈ રાજા-મો.૯૮૭૯૨૧૮૪૧૫, ૪. ⁠ચંદ્રવદનભાઈ પુજારા- મો.૯૮૨૫૨૩૩૮૯૮, ૫. નિર્મિતભાઈ કક્કડ- મો ૯૯૯૮૮ ૮૦૫૮૮ દરેક જલારામ ભક્તોને ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનના ખાતમૂહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર