Friday, May 3, 2024

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે અન્નપૂર્ણા ભુવનનુ ખાતમૂહુર્ત યોજાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાં અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતીમાં ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનના મુખ્ય દાતા ડો. કુસુમબેન એ. દોશી પરિવારના હિરેન્દ્રભાઈ અમૃતલાલ દોશી (ટંકારા વાળા)ના વરદ્ હસ્તે ખાતમૂહુર્ત યોજાયું.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિશાળ ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનના નિર્માણ કાર્યનો શુભારંભ ખાતમૂહુર્ત દ્વારા કરવામાં આવ્યો છે. તે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવન સેન્ટ્રલી એ.સી, બે રૂમ, લીફ્ટ, જનરેટર સહીતની સુવિધાઓથી સુસજ્જ રહેશે. ખાતમૂહુર્ત પ્રસંગે હિરેનભાઈ એ.દોશી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દિલુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની), ધીરજલાલ વાલજીભાઈ હિરાણી, હસુભાઈ રાચ્છ, રીટાબેન રવાણી, ડો.પારેખ, રમેશભાઈ સચદેવ (પેટ્રોલપંપ વાળા), અજીતભાઈ શેઠ, ભગવાનજીભાઈ શાહ, જયેશભાઈ ટોળીયા, લલીતભાઈ ચંદારાણા, અનીલભાઈ ચંડિભમર, કીશોરભાઈ ચંડિભમર, સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન-મોરબી ના દાતાઓ

-મુખ્ય દાતા- ડો. કુસુમબેન એ. દોશી પરિવાર , ટાઈલ્સના દાતા મનુભાઈ ફેફર પરિવાર (Moto tiles), લીફ્ટના દાતા સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની-વવાણીયા વાળા), જનરેટરના સહયોગી ધીરજલાલ વાલજીભાઈ હિરાણી પરિવાર (વૈભવ ફટાકડા વાળા), રૂમ નં-૧ના દાતા મગનભાઈ કેશવજીભાઈ રૈયાણી પરિવાર (Sun ray tiles pvt.ltd.), રૂમ નં-૨ ના દાતા સ્વ.મનહરલાલ હરીલાલ રવાણી પરિવાર (હ.રીટાબેન મનહરલાલ રવાણી),

ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભૂવનના પ્રેરક સહયોગીઓ, સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ), સ્વ. રમણીકલાલ જગજીવનભાઈ પોપટ પરિવાર (હ. નિતીનભાઈ તથા દીપકભાઈ-રીધ્ધિ ફટાકડા), સ્વ.સરસ્વતીબેન જશરાજભાઈ ઘેલાણી પરિવાર, સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર (હ. હરીશભાઈ હાલાણી), મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન), સવજીભાઈ નાનજીભાઈ પંડિત પરિવાર (હ.મનોજભાઈ પંડિત), ઉપેન્દ્રભાઈ કાથરાણી પરિવાર જીતેન્દ્રભાઈ દીનેશભાઈ કક્કડ પરિવાર(R.K.), હસુભાઈ અમૃતલાલ રાચ્છ પરિવાર(મીરા ટાઈમ), આર્કીટેક અનીલભાઈ મીરાણી (અપૂર્વ હોમ પ્લાન)

તેમજ અન્ય સહયોગીઓ

જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, ચંદ્રિકાબેન કારીયા, સચીનભાઈ કાનાબાર

જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે નિર્માણાધીન ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનમાં સહયોગ અર્પણ કરવા માટે નીચેના મહાનુભવો નો સંપર્ક કરવો.

૧. ગીરીશભાઈ ઘેલાણી- મો.૯૮૨૫૦૮૨૪૬૮

૨. ⁠ઉપેન્દ્રભાઈ કાથરાણી- મો.૯૮૨૫૨૨૩૨૦૪

૩. ⁠હરીશભાઈ રાજા- મો.૯૮૭૯૨૧૮૪૧૫

૪. ⁠ચંદ્રવદનભાઈ પુજારા- મો.૯૮૨૫૨૩૩૮૯૮

૫. નિર્મિતભાઈ કક્કડ- મો.૯૯૯૮૮૮૦૫૮૮.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર