Wednesday, May 15, 2024

મોરબી લોહાણા સમાજ દ્વારા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાથે મીટીંગનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: લોકસભાની ચુંટણીના મતદાનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આવતીકાલ તા.૩૦-૦૪- ૨૦૨૪ મંગળવારના રોજ સાંજે ૫ કલાકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યલય, ઉમા ટાઉનશીપ ખાતે મોરબી લોહાણા સમાજના આગેવાનો તથા લોકોની સાથે કચ્છ લોકસભા બેઠકનાં ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાથે અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. 

આ મીટીંગમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનો તથા દરેક લોકોને ઉપસ્થિત રહેવા મોરબી લોહાણા મહાજન પ્રમુખ-ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી-નરેન્દ્રભાઈ રાચ્છ, જલારામ સેવા મંડળ પ્રમુખ- નિર્મિતભાઈ કક્કડ, ઉપપ્રમુખ- ભાવીનભાઈ ઘેલાણી, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ખજાનચી – હરીશભાઈ રાજા, ટ્રસ્ટી – દીપકભાઈ સોમૈયા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અધ્યક્ષ- હસુભાઈ પુજારા, જલારામ મંદિર મહિલા મંડળ અધ્યક્ષ-ભાવનાબેન સોમૈયા, લોહાણા વિદ્યોતેજક ફંડ ના અગ્રણી નૈમિષભાઈ પંડિત, તેજશભાઈ બારા સહીતનાઓ દ્વારા અનુરોધ કરાયો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર