મોરબીના અજય લોરીયાએ 611 દિકરીને સુકન્યા સમૃદ્ધિ યોજનનો લાભ આપી મોદીના જન્મ દિવસની ઉજવણી કરી
વધુ જુઓ
માળીયા (મી)ના ચાંચાવદરડા ગામે લક્ષ્મીનારાયણ શતાબ્દી મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરાશે
શ્રીલક્ષ્મીનારાયણ મંદિરને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા ત્રિદિનાત્મક શતાબ્દી મહોત્સવની સમસ્ત ગ્રામજનો દ્વારા ઉજવણી કરાશે.
આગામી ૦૯ મે થી ૧૧ મે ૨૦૨૪ એમ ત્રણ દિવસ મહાયજ્ઞ, રામધૂન, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, શોભાયાત્રા
આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોએ સમાજ જીવનને બહુ જ દિવ્યતા પ્રદાન કરી છે. જેમાં દેવ મંદિરો/રામજી મંદિરો એટલે આધ્યાત્મીક ઉર્જાથી અંતઃકરણને...
મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રકમાં લાગી આગ
મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક મોડી રાતે ટ્રકમાં આગ લાગી હતી. જેમાં સંપુર્ણ ટ્રક બળીને ખાક થયો હતો.
મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક મોડી રાતે ટ્રકમાં આગ લાગી હતી. જથી રોડ વચ્ચે ટ્રકમાં આગ લાગતાં થોડીવાર માટે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ ઘટનામાં સદનશીબે કોઈ...
મોરબીના વૈભવનગરમા બીમારી વૃદ્ધનુ મોત
મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરમા બીમારીથી વૃદ્ધનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરમા રહેતા રાજેશભાઈ મગનલાલ ધાંગધરીયા ઉ.વ.૭૦વાળા પોતાને ઘરે બીમાર હોઈ અને તાવ આવતો હોવાથી સારવાર અર્થે પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી મોરબી સીવીલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું...