મોરબી: મોરબીના જીવાપર ગામની સીમમાં હિતેષભાઇ ચારોલાની વાડીમાં ઝેરી જનાવર કરડી જતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઇશ્વરભાઇ દિવાનભાઇ સીંઘાનીયા ઉ.વ-૧.૫ (દોઢ વર્ષ) રહે જીવાપર ગામની સીમમા હિતેષભાઇ ચારોલાની વાડીમાં તા.જી મોરબી વાળાને કોઈપણ ઝેરી જાનવર કરડી જતા ઝેરી અસર થતા બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)