મોરબીના ત્રાજપર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત
Previous article
Next article
વધુ જુઓ
પતિના ત્રાસથી નીકળી ગયેલી પરિણીતાનું ટીમ અભયમે પતિ સાથે કરાવ્યું મિલન
પતિના ત્રાસથી એક બાળક સાથે ઘરેથી નીકળી ગયેલ પીડીતાનુ તેમના પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી
મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.
મોરબી: તારીખ ૧૯/૦૫/૨૦૨૪ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ...
હાસ્ય કલાકાર મનસુખબાપા વસોયા આજે મોરબીમાં
મોરબી: ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબીમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને 150 વર્ષ થયાં જેના ઉપલક્ષ્યમાં આગામી તારીખ 17-05-2024 થી 23-5-2024 સુધી ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે.
જેમાં આવતીકાલે 20-05- 2024 ના રોજ રાત્રે હાસ્ય દરબારનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાતના જાણીતા અને લોકોના...
મોરબીના સંગીતાબેન ભાટિયાની સ્મૃતિમાં કુંડારિયા & ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે
મોરબી: મોરબીના લોકો સતત કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોરબીમાં કથા હોય,કોઈનો જન્મ દિવસ હોય, કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય ત્યારે રક્તદાન કરતા હોય છે ત્યારે સ્વ. સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે...