Monday, May 20, 2024

મોરબીના ત્રાજપર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના ત્રાજપર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે રહેતા રવીભાઈ લાલજીભાઇ બામ્ભવા (ઉ.વ.૨૬) ગત તા. ૦૮-૦૫-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે કોઈપણ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં રવીભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધર છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર