Wednesday, April 24, 2024

મુસ્લિમ એક્તા મંચ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ના વિવિધ તાલુકા મથકે આવેદન પત્ર અપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભારત સહીત વિશ્ર્વભર ના દરેક ધર્મ ના લોકો માટે આસ્થા નુ કેન્દ્ર અજમેર શરીફની દરગાહ અને હજરત ખ્વાજા મોયનુદીન ચિશતી (ર.ત.અ.) ની શાન મા ગુસ્તાખી કરનાર શખ્શ વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ મુસ્લિમ એક્તા મંચ દ્વારા કરાય છે વિશ્ર્વ પ્રસિધ્ધ સુફી સંત હજરત ખ્વાજા મોયનુદીન ચિશતી( ર ત અ ) વિરુધ્ધ અપમાનજનક અને અભદ્ર ટીપણી કરનાર સાધુ જેવા લાગતા શૈતાન શખ્શ એ જેર ઓકી ગુસ્તાખી કરી સમગ્ર દેશની એકતા અને ભાઈચારા મા પલીતો ચાપવાનો પ્રયાસ કરતા તેના ભારતભરમાં ધેરા પ્રત્યાઘાતો પડયા છે જેથી મુસ્લિમ એક્તા મંચ ગુજરાત ના અધયક્ષ ઈમ્તીયાઝ પઠાણ ની આગેવાની મા સમગ્ર ગુજરાત મા મુસ્લિમ બીરાદરો દ્વારા વિરોધ કરવામા આવી રહયો છે આજરોજ મુસ્લિમ એક્તા મંચ દ્વારા ગીર સોમનાથ,અમરેલી,દેવભુમી દ્વારકા,કચ્છ જસદણ,ધંધુકા,ઉના,ભુજ,વેરાવળ,ગારીયાધાર,ભાવનગર,મહુવા,ગોંડલ,જામકંડોરણા,ઉમરાળા,તાલાળા,પાલીતાણા,રાજુલાસહીત વિવિધ તાલુકા જીલ્લા મથકે મુસ્લિમ એક્તા મંચના સાજીદભાઈ તેલિયા, મહેંદી પઠાણ, મુજીબબાપુ કાદરી, રસીદ લોહીયા, અબ્દુલ શમા, અલારખભાઈ બુકેરા, ફિરોજ શેખ, હારૂનભાઈ માનવતા, મોહમદ દેસાઈ, ભીખુભાઈ મોગલ, મોશીન મુલતાની, ઈરફાન સૈયદ, આસિફભાઈ બલોચ, ઈમ્તીયાઝ શેખ, સલીમ કુરેશી,જમાલભાઈ સરવૈયા, શબ્બીર પટેલ , અબ્દુલ પઠાણ સહીત ના અગ્રણીઓ એ આવેદનપત્ર પાઠવી જેર ઓકનાર શખ્શ વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ કરાય હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર