TAG
chakravat
શું તમને રીંગણાં નથી ભાવતા તો બનાવો ચટપટું અથાણું
ભારતમાં અથાણું બનાવવાની પરંપરા ઘણી જૂની છે. અહીં કુશળ ગૃહિણીઓની વિશેષતા એ છે કે તેઓ દરેક શાકભાજીના અથાણાં બનાવે છે અને લાંબા સમય સુધી...
ખેડૂતોના સમર્થનમાં ધર્મેન્દ્રએ ટ્વીટ કરી ન્યાય મળે તેવી પ્રાર્થના કરી. જાણો શું કહ્યું તેમણે ?
બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર ખેડૂતોના સમર્થનમાં છે. તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખેડૂતોને ન્યાયની માંગ પણ કરી રહ્યા છે. સોમવારે ધર્મેન્દ્રએ ટ્વિટર પર ખેડૂતોનો...
ખેડુતો અને સરકાર વચ્ચે 8 મી રાઉન્ડ મીટિંગ, મૃત ખેડુતો માટે રાખવામાં આવ્યું મૌન
કેન્દ્ર સરકારના કૃષિ સુધારણા કાયદા વિરુદ્ધ 40 દિવસથી ખેડુતો રસ્તા પર ઉતર્યા છે.ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકાર ત્રણેય કાયદાને પાછો ખેંચે.ખેડૂત અને કેન્દ્ર...
2000 વર્ષ જૂની મહાકાળી ગુફાની સામેનો કરોડોનો TDR બિલ્ડરોને ભેટ આપશે ઉદ્વવ ઠાકરે સરકાર
બ્રિટિશરોએ વ્યારાવાલી ગામમાં મહાકાળી ગુફાઓ પાસે લગભગ 1 લાખ ચોરસ મીટર અથવા 10 લાખ ચોરસફૂટની જમીનને 999 વર્ષ માટે લીઝ પર આપી હતી અને...
ટ્રમ્પે ભારતીય કર્મચારીઓને આપ્યો ઝટકો ગ્રીનકાર્ડ્સ અને વર્ક વિઝા પરના પ્રતિબંધોમાં વધારો કરવામાં આવ્યો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રહેતા ભારતીય કર્મચારીઓને ઝટકો આપ્યો છે. ટ્રમ્પે ગ્રીન કાર્ડ અને વર્ક વિઝા પરના પ્રતિબંધોને 31 માર્ચ સુધી લંબાવી દીધા છે.
રાષ્ટ્રપતિ...
પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યું, – 7 નાગરિકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે.આતંકીઓએ પુલવામામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં...
બોયફ્રેન્ડ સાથે રજાઓ ગાળનાર આમિર ખાનની પુત્રી ઇરા ખાનએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા
બોલીવુડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઇરા ખાન પણ બોલિવૂડની લોકપ્રિય સ્ટાર ચાઈલ્ડમાંની એક છે. થોડા દિવસો પહેલા ઇરા તેના બોયફ્રેન્ડ સાથે ચર્ચામાં આવી હતી....
BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો,કોલકાતાની હોસ્પિટલમાં દાખલ
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી બીમાર છે. તેમને કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે ગાંગુલીની તબિયત લથડી હતી. રિપોર્ટ અનુસાર, સૌરવ જીમમાં...
મોદીએ રાજકોટમાં એઈમ્સ નો શિલાન્યાસ કર્યો. 2021 માટે મોદીએ આપ્યો નવો મંત્ર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (એઈમ્સ) નો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ કહ્યું...