- Advertisement -spot_img

TAG

chakravatnews

કોવિડ -19 કેસ : આજે ફરી રેકોર્ડ તૂટી ગયો, 4 લાખથી વધુ નવા કેસ અને 3,980 લોકોનાં મોત !

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 લાખથી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે કોવિડ -19 ને કારણે થયેલા મૃત્યુના નવા આંકડાએ તમામ...

હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું – શું તમે માનો છો કે મહામારીને રોકવાની વ્યવસ્થા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે ?

કોરોના રોગચાળા વચ્ચે, હાઇકોર્ટે રાજ્ય સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું, "શું તમે માનો છો કે તમે જરૂરી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયા?" કોર્ટે સરકારને...

વિશ્વ અસ્થમા દિવસ : અસ્થમાના દર્દીઓએ દરરોજ 10-15 મિનિટ આ 4 આસનો કરવા જોઈએ, થશે ફાયદો

અસ્થમાના દર્દીઓએ તેમની જીવનશૈલીમાં પણ યોગનો સમાવેશ કરવો જોઈએ. અસ્થમાના હુમલાનું જોખમ ખૂબ જ ભારે કસરતોને બદલે સંખ્યાબંધ યોગ વ્યાયામ દ્વારા મોટા પ્રમાણમાં ઘટાડવામાં...

રાજકોટમાં લગ્ન પહેલા વરરાજો પહોંચ્યો જેલમાં !

રાજકોટમાં તેના પરિવાર અને મિત્રો સાથે લગ્ન કરવા માટે પહોંચેલા વરરાજો પોલીસના હાથે ચડી ગયો. પોલીસે મહામારી અધિનિયમના ભંગ બદલ વરરાજા અને દુલ્હનના પિતાની...

ઓક્સિજન કટોકટી : ઉત્તરાખંડ ગુજરાતમાંથી ઓક્સિજન સિલિન્ડર મેળવશે, CM રૂપાણીએ તમામ શક્ય મદદની ખાતરી આપી !

ઉત્તરાખંડને આશા છે કે જલ્દીથી ગુજરાતમાંથી ઓક્સિજન સિલિન્ડર મળે. આ સંદર્ભે, મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીને ફોન દ્વારા ઓક્સિજન સિલિન્ડર...

અમેરિકા અને બ્રિટનએ ઈરાન સાથેના થયેલા કોઈપણ કરારની વાતને નકારી !

અટકાયતીઓની આપ-લે અને પ્રતિબંધોને કારણે ફસાયેલા ઈરાનનાં સાત અબજ ડોલર (આશરે 52 હજાર કરોડ રૂપિયા) ની ચુકવણી અંગે અમેરિકાએ ઈરાન સરકાર સાથેના કોઈપણ કરારને...

મહારાષ્ટ્ર કોરોના દર્દીઓની જીનોમ સિક્વિન્સીંગ કરશે,લગભગ ત્રણ મહિના ચાલનારી પ્રક્રિયા પાછળ રૂ.1.62 કરોડનો ખર્ચ થશે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના કોરોના વાયરસની જીનોમ સિક્વન્સિંગ કરવાનો નિર્ણય લીધો છે જેથી તેની પ્રકૃતિનો અભ્યાસ...

પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં ધમણ-1 ના સ્થાને નવું વર્ઝન ધમણ-૩ નું આગમન, વેકસીનેશન માટે તમારા નજીકનું કેન્દ્ર જાણો !

કોરોનાના પ્રથમ ફેઈઝમાં રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલને ધમણ ૧ ઉપલબ્ધ કરાયા હતા, જેના દ્વારા ઓક્સીઝનની જરૂરિયાત સાથે ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી. હવે સિવિલ...

રાજકોટમાં નિ:શુલ્ક કોવીડ સેન્ટર ટુંક સમયમાં કાર્યરત થશે !

રાજકોટમાં કોરોના મહામારીનાં કારણે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ બેડ, ઓકસીજન બેડ, મેડીકલ સેવાઓ મળવાની મુશ્કેલ બનતી જાય છે. આ...

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં રહેતા દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા વધુ 20 બેડની સુવિધા ઊભી કરી.

કોરોના મહામારીના કારણે જુનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે હોસ્પિટલમાં બેડ ન મળતા કલાકો સુધી વેઇટિંગ રૂમમાં જમીન...

તાજા સમાચાર

- Advertisement -spot_img