Tuesday, March 19, 2024
- Advertisement -spot_img

TAG

chakrvat

દાતા તાલુકામાં પૈસા કમાવાની આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબને હડાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

કોરોના મહામારીના સમયમાં પણ અમુક લોકો તકનો લાભ લઇ પૈસા કમાવાની આડમાં માનવતા ભૂલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં હોય તેવા અનેક બનાવો...

શેરબજાર ઊંચા સ્તરે બંધ, સેન્સેક્સમાં 359 અંકનો ઉછાળો, નિફ્ટી 15,700 ને પાર

સપ્તાહના ચોથા ટ્રેડિંગ ડે પર શેરબજાર ઊંચા સ્તરે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરમાં સેન્સેક્સ ૩૫૮.૮૩ વધીને ૫૨,૩૦૦.૪૭ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી...

કિસાન આંદોલન: શું હું અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને મળ્યો હતો? મમતા બેનર્જી સાથેની મુલાકાત અંગેના પ્રશ્નને લઈને રાકેશ ટિકૈત થયા લાલઘૂમ.

ત્રણ કેન્દ્રીય કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ છ મહિના પછી પણ ચાલુ છે. આ દરમિયાન ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે બુધવારે...

જાણો કોણ કરે છે તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ ? ઘરે બેઠા ચેક કરી શકો છે જાણો પુરી પ્રક્રિયા.

હાલમાં, આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ બન્યું છે. નવું સિમકાર્ડ મેળવવાથી લઈને નવી નોકરી મેળવવી તેમજ ઘર લેવા માટે પણ આધાર કાર્ડ જરૂરી...

ખોડલધામ,સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ મંદિર આવતીકાલથી અને અંબાજી મંદિર 12મીથી ખૂલશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા...

ભ્રષ્ટાચારના આરોપમાં અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ નબામ તુકી અને તેમના સંબંધીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ગુરુવારે અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી સામે કથિત ભ્રષ્ટાચારનો એક નવો કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ કોલકાતાના સાલ્ટ લેક...

સૂર્યગ્રહણ 2021: જાણો ક્યાં દેખાશે સૂર્યગ્રહણ ? સાથે જ ગ્રહણ દરમિયાન શું સાવચેતી રાખવી અને તેના વિશેની બધી જ માહિતી જાણો.

સૂર્યગ્રહણ 2021 અપડેટ્સ:  આજે એટલે કે 10 જૂનના રોજ વિશ્વભરના લોકો સૂર્યગ્રહણનો નજારો જોશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે બપોરે શરૂ થશે. ગ્રહણ બપોરે 01:42...

સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા...

BCCI એ કરી જાહેરાત,19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે IPL, આ દિવસે રમાશે ફાઇનલ મુકાબલો

ભારતમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (બીસીસીઆઈ) બહુચર્ચિત ટી-20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો અંગે ઘણી વાતો થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં...

સફળતા: ચીની અબજોપતિઓથી આગળ નીકળ્યા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વેલ્થ રેન્કિંગમાં જેક મા જેવા ચીનના અબજોપતિઓને પાછળ છોડી દીધા...

તાજા સમાચાર

- Advertisement -spot_img