TAG
coronavirus
રાજકોટ પર વધુ એક સંકટ, બ્લેક ફંગસ બાદ હવે એસ્પરઝિલોસીસ ફૂગનું આક્રમણ,રાજકોટ સિવિલમાં 100થી વધુ કેસ !
કોરોના પોતાની સાથે અનેક રોગને નિમંત્રણ આપી રહ્યો છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ, ગેંગરીન અને હવે મ્યુકોરમાઇકોસિસની સાથે એસ્પરઝિલોસીસ નામની ફૂગે દર્દીના શરીરમાં પ્રવેશ કર્યો...
ગુજરાતમાં જૂનથી એન્ટિબોડી કોકટેલ ઉપલબ્ધ થશે, કોરોનાથી સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ પણ આનાથી સ્વસ્થ થયા હતા.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાથી ચેપ લાગ્યાં બાદ, મોનોક્લોનોલ એન્ટિબોડી કોકટેલ દ્વારા તાત્કાલિક રિકવરી આવેલી આ રસી જૂનના પહેલા અઠવાડિયામાં ગુજરાતના મેડિકલ સ્ટોર...
માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ 2021 : કોરોનાના કારણે સ્ત્રીઓની માસિક ધર્મની સાઈકલમાં થયું પરિવર્તન
સ્ત્રીને હમેશા સહનશક્તિની એક મૂર્તિ તરીકે જોવામાં આવી પરંતુ કોરોનાના સમયમાં સ્ત્રીઓની શારીરિક અને માનસિક દશા બગડી હોવાનું તારણ મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કાઢી શકાય. આ...
રાજકોટ સિવિલમાં બ્લેક ફંગસના ઓપરેશન માટે 350થી વધુ દર્દી વેઇટિંગમાં, કોરોનાથી 24 કલાકમાં 5ના મોત, બપોર સુધીમાં 28 કેસ નોંધાયા, 9 હજારથી વધુ લોકોએ...
રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં લાંબા સમયબાદ ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં 24 કલાકમાં 5 દર્દીઓના મોત થયા છે. જોકે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી...
મહારાષ્ટ્રમાં લોકડાઉનને 15 દિવસ લંબાવવામાં આવે પરંતુ જે જિલ્લાઓમાં કેસ ઘટ્યા છે તેમાં રાહત મળી શકે છે: આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે
મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસની તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં કોરોના સંક્ર્મણની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. અમે એવા જિલ્લાઓમાં...
વિદેશ મંત્રીની મુલાકાત: US NSA એ અને જયશંકરની મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન અને ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે વિશ્વના સૌથી મોટા લોકશાહીઓ વચ્ચે મજબૂત ભાગીદારીની સમીક્ષા કરવા માટે બેઠક...
રાજકોટમાં 24 કલાકમાં 13ના મોત, બપોર સુધીમાં 26 કેસ નોંધાયા, મ્યુકોરમાઇકોસિસ અંગે રાજકોટ વહીવટી તંત્રને દરેક વિગત દિલ્હી મોકલવાની સૂચના
રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક...
શિવસેનાનો ભાજપ પર આકરો પ્રહાર કહ્યું – હિન્દુઓની શબવાહિની બનીને ન રહી જાય ગંગા.
કોરોનામહામારી વચ્ચે શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સંકટનો સામનો કરવાને બદલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસી રહ્યું...
રાજ્યના ધોરણ-૧ર ના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતર માટે બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ ૧ જુલાઇ, ગુરુવારથી યોજાશે !
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...
યલો ફંગસ, બ્લેક અને વાઈટ ફંગસથી વધુ જોખમી હોઈ શકે છે,જાણો તેના ફેલાવાના કારણો અને લક્ષણો !
બ્લેક એન્ડ વ્હાઇટ ફૂગ પછી હવે યલો ફૂગના પ્રવેશથી ડોકટરોની ચિંતા વધી ગઈ છે. ગાઝિયાબાદમાં યલો ફૂગના દર્દીમાં તેની પુષ્ટિ થઈ છે. ડોક્ટરોએ કહ્યું...